આ લોકો માટે રીંગણા ઝેર સમાન છે
રીંગણા ઘણા લોકોના ફેવરિટ હોય છે તે વેટ લોસ માટે ફાયદાકારક છે
આ સાથે તે બ્લડ શુગર અને હ્રદય રોગને દૂર રાખવામાં પણ મદદ કરે છે
પરંતુ કેટલાક લોકોએ રીંગણાથી દૂરી બનાવીને રાખવી જોઇએ
જે લોકોને પેટમાં પથરીની સમસ્યા છે તેઓએ રીંગણાનું સેવન ન કરવું જોઇએ
જે લોકોમાં લોહીની ઉણપ, આયરનની કમી હોય છે તેઓએ રીંગણાનું સેવન ન કરવું
કોઇ પણ પ્રકારની એલર્જીથી પીડિત લોકોએ રીંગણના સેવનથી બચવું
જે લોકોને પાચન સંબંધિત સમસ્યા જેમકે ગેસ, એસિડીટી હોય તેમણે સેવન ન કરવું
જે લોકોને આંખોમાં જલનની સમસ્યા હોય તેમણે પણ રીંગણાથી દૂર રહેવું
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો