નારિયેળ પાણી પીવાથી થઇ શકે છે આ મોટી બિમારીઓ!
શું તમે જાણો છો કે વધુ પડતુ નાળિયેર પાણી પીવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે?
તેમાં પોટેશિયમ હોય છે, જેનું વધુ સેવન કરવામાં આવે તો તે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે
વધુ પડતુ નારિયેળ પાણી પીવાથી શરીરમાં પોટેશિયમની માત્રા વધી શકે છે
જેના કારણે શરીર લકવાનો શિકાર બની શકે છે
નારિયેળ પાણીમાં રહેલા તત્વો શરીરમાંથી પાણી શોષવાનું કામ કરે છે
જેના કારણે ઉલટી-ઝાડા, ગેસ-એસીડીટી જેવી સમસ્યાઓ સર્જાય છે
જે લોકોને હાઇ બ્લડ શુગર છે તેમણે નારિયેળ પાણીનું સેવન ન કરવું
કારણ કે નારિયેળમાં શુગર અને હાઇ કેલેરી હોય છે જેનાથી શરીરમાં શુગરનું પ્રમાણ ઝડપથી વધે છે
નારિયેળ પાણીના સેવનથી શરીરના બ્લડપ્રેશરનું સ્તર અચાનક ઘટી પણ જઇ શકે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો