શિયાળામાં નારિયેળ પાણી પીવાથી થાય છે નુક્સાન

દરેક લોકોને નારિયેળ પાણી ખૂબ પસંદ હોય છે

તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે

પરંતુ શું શિયાળામાં નારિયેળ પાણી પીવું જોઇએ?

જો ઠંડીમાં સવાર-સાંજ નારિયેળ પાણી પીવામાં આવે તો શરદી થવાનો ખતરો રહે છે

નિષ્ણાતો માને છે કે તેની તાસિર ઠંડી હોય છે, તેથી શિયાળામાં તેને બપોરે જ પીવું જોઈએ

ઠંડી દરમિયાન બ્લડ પ્રેશર વધુ પ્રભાવિત થાય છે અને આ દરમિયાન આવા દર્દીઓએ નારિયેળ પાણી ન પીવું જોઈએ

નાળિયેર પાણીમાં બ્લડ પ્રેશર ઘટાડવાના ગુણ હોય છે અને વધુ પડતું પાણી પણ બ્લડ પ્રેશર ઓછું કરી શકે છે

જો તમે શિયાળામાં નારિયેળ પાણીનું વધુ સેવન કરો છો, તો તેનાથી વારંવાર પેશાબ આવી શકે છે

જો નારિયેળ પાણી વધુ પ્રમાણમાં પીવામાં આવે તો લૂઝ મોશનની સ્થિતિ સર્જાઈ શકે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો