અહીં દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે શિવલિંગ!

ગોધરાથી 30 KMના અંતરે પાલીખંડા ગામ પાસે આવેલું છે મરડેશ્વર મહાદેવનું મંદિર

મરડેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા શિવલિંગની ઊંચાઈ સાત ફૂટ

શિવલિંગના ઉપરના ભાગમાં મોટો ખાડો, જેમાંથી સતત પાણીની ધરા વહે છે

શિવલિંગમાં ઉપરના ભાગે આપોઆપ પાણી નીકળતું હોવાની માન્યતા

આ પાણી ક્યાંથી આવે છે તે આજે એક રહસ્ય, આ પણીને ગંગાજળ કહે છે

માન્યતા મુજબ આ શિવલિંગ 5,000 વર્ષ પૂર્વે આપમેળે જમીનમાંથી પ્રગટ થયું હતું

લુણાવાડા સ્ટેટના મહારાજા તેમજ પાટણ સ્ટેટના મહારાજા અહીં દર્શને આવતા

શિવલિંગ મરડ પથ્થરમાંથી બનેલું હોવાનું હોવાથી જગ્યાનું નામ મરડેશ્વર પડ્યું

માન્યતા મુજબ આ શિવલિંગ દર શિવરાત્રીની રાત્રે ચોખાના દાણા જેટલું વધે છે!

આ મંદિર શહેરાથી 5 KM અને લુણાવાડાથી 18-20 KM દૂર આવેલું છે

મરડેશ્વર મહાદેવ મંદિરથી આશરે 20 કિલોમીટરના અંતરે ચાંદલગઢ આવેલું છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો