નોટ પછી હવે આ સિક્કા પણ બંધ થશે
જો તમારી પાસે 1 રૂપિયા અને 50 પૈસાના સિક્કા છે તો આ સમાચાર તમારા કામમાં આવી શકે છે.
જો તમે 1 રૂપિયો અને 50 પૈસાના સિક્કા કોઈપણ મુશ્કેલી વિના બેંકમાં જમા કરાવી શકો છો.
પરંતુ એકવાર જૂના સિક્કા જમા થઈ ગયા પછી, બેંકો તમને નવા સિક્કા અથવા નોટો આપશે.
ઘણી મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, 1 રૂપિયા અને 50 પૈસાના કોપર-નિકલ સિક્કા ચલણમાંથી બહાર થઈ જશે.
ICICI બેંકની કોઈપણ શાખામાં લેખિત સૂચનાને ટાંકીને આ માહિતી પ્રકાશિત કરવામાં આવી છે.
સેન્ટ્રલ બેંક દ્વારા આ સિક્કા સંબંધિત બેંકોમાંથી પાછા લેવામાં આવશે.
પરંતુ ભારતીય રિઝર્વ બેંક તરફથી કોઈ સત્તાવાર સૂચના મળી નથી.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો