બચત ખાતા પર 7.5 ટકા વ્યાજ મેળવવું છે?
વર્તમાનમાં લગભગ બધા જ વ્યક્તિઓ બેંકમાં બચત ખાતું ધરાવે છે.
બચત ખાતામાં કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા રૂપિયા રાખી શકે છે.
દરેક બેંકોમાં બચત ખાતા પર વ્યાજ દર અલગ-અલગ હોય છે.
આજે અમે તમને એવી બેંકો વિશે જણાવીશું જે બચત ખાતા પર 7.5 ટકા વ્યાજ આપી રહી છે.
આ બેંક બચત ખાતા પર 7.5 ટકા વ્યાજ આપી રહી છે.
Ujjivan Small Finance Bank
આ બેંક બચત ખાતા પર 7 ટકા વ્યાજ આપી રહી છે.
AU Small Finance Bank
બચત ખાતા પર 7.5 ટકા વ્યાજ મેળવવું છે?
Bandhan Bank
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો