ગોધરા: રણછોડજી મંદિરમાં શ્રી કૃષ્ણનો જન્મોતસ્વ, 'નંદ ઘેર આનંદ ભયો..' નાં નાદથી ગુંજી ઉઠ્યા મંદિર

  • 09:13 AM August 31, 2021
  • panchmahal NEWS18 GUJARATI
Share This :

ગોધરા: રણછોડજી મંદિરમાં શ્રી કૃષ્ણનો જન્મોતસ્વ, 'નંદ ઘેર આનંદ ભયો..' નાં નાદથી ગુંજી ઉઠ્યા મંદિર

Janmashtami 2021: ગોધરા રણછોડજી મંદિરને (Ranchhodji Temple) રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે. તેમજ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. રાતના બાર વાગતાં જ શ્રીકૃષ્ણનો (Shri Krishna Birthday) જન્મ થતા ની સાથે જ 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી' , 'ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે'ના નારાઓથી મંદિર ગૂંજી

વધુ વાંચો

તાજેતરના સમાચાર