દૂધસાગર ડેરીનો આવકાર દાયક નિર્ણય, ખેડૂતો પાસેથી ખરીદશે ઓર્ગેનિક વસ્તુઓ
Dudhsagar Dairy Mahesana: ઓર્ગેનિક ખેતીના મહત્વને હવે લોકો ગંભીરતા પૂર્વક લઈ રહ્યા છે. કારણ કે, રાસાયણિક ખેતીના ગેરલાભ લોકોને હવે દેખાઈ રહ્યો છે. જેમ કે જમીનનું બંજર થવું , સ્વાસ્થ્યને તકલીફ , કીટનાશકના કારણે કેન્સર જેવા રોગોની તકલીફ. આ તકલીફને નિવારવા માટે ખેડૂતો પણ હવે ઓર્ગેનિક ખેતી ચાલુ કરી રહ્યા છે.
Featured videos
-
કાળજું ન કંપ્યું વ્હાલસોયી સાથે ક્રુરતા આચરતા? જુનાગઢનો હચમચાવી દેતો અંધશ્રદ્ધાનો કિસ્સો
-
અહીં હિન્દુ-મુસ્લિમ એક જ ફરાળમાંથી છોડે છે રોઝા - ઉપવાસ, જુઓ Video
-
Superstition: જુનાગઢના કેશોદમાં અંધશ્રદ્ધાનો કિસ્સો
-
Ramnavmi Shobha Yatra: સાબરકાંઠાના વડાલીમાં રામનવમીની શોભાયાત્રા મોકૂફ
-
Weather Forecast: માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો
-
Exclusive: CM અને ગૃહ રાજ્યમંત્રી સંઘવીની બેઠક
-
Bhavnagar News : ધૂણતા ધૂણતા મોત નીપજયું
-
Gujarat Weather News | અંબાલાલ પટેલે ફરી કરી વરસાદની આગાહી
-
Ahmedabad News | અમદાવાદથી પ્રયાગરાજ લઇ જવાયો હતો અતિક અહેમદ
-
PM Modi News | સોમનાથ દાદાના દર્શને આવશે પ્રધાનમંત્રી મોદી