ગોધરા: રણછોડજી મંદિરમાં શ્રી કૃષ્ણનો જન્મોતસ્વ, 'નંદ ઘેર આનંદ ભયો..' નાં નાદથી ગુંજી ઉઠ્યા
Janmashtami 2021: ગોધરા રણછોડજી મંદિરને (Ranchhodji Temple) રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે. તેમજ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. રાતના બાર વાગતાં જ શ્રીકૃષ્ણનો (Shri Krishna Birthday) જન્મ થતા ની સાથે જ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી , ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છેના નારાઓથી મંદિર ગૂંજી ઉઠ્યું.
Featured videos
up next