હોમ » વીડિયો » જુનાગઢ

ગિરનાર જંગલમાં 50 સિંહ, નેચર સફારીને આટલી મળી સફળતા

જુનાગઢ February 7, 2023, 11:08 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Junagadh: : ગિરનાર જંગલમાં નેચર સફારીની વર્ષ 2021માં શરૂઆત કરવામાં આવી છે. આજ સુધીમાં 6974 પ્રવાસીઓ મુલાકાતે આવ્યાં છે અને રૂપિયા 14.86 લાખની આવક થઇ છે. રૂપ પર 15થી 20 સિંહ છે.

News18 Gujarati

Junagadh: : ગિરનાર જંગલમાં નેચર સફારીની વર્ષ 2021માં શરૂઆત કરવામાં આવી છે. આજ સુધીમાં 6974 પ્રવાસીઓ મુલાકાતે આવ્યાં છે અને રૂપિયા 14.86 લાખની આવક થઇ છે. રૂપ પર 15થી 20 સિંહ છે.

Latest Live TV

તાજેતરના સમાચાર