Video: ભારતે પાકિસ્તાન પર કરી જોરદાર બોમ્બ વર્ષા, 200 થી વધુ આંતકી ઠાર
પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે ઈન્ડિયન એરફોર્સે મંગળવારે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કરી દીધો. આ હુમલામાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બીજી સર્જિકલ સ્ટ્રાઇક માનવામાં આવી રહી છે. ઈન્ડિયન એરફોર્સના મિરાજ 2000 ફાઇટર પ્લેન દ્વારા 1000 કિલોના બોમ્બમારાથી જૈશ-એ-મોહમ્મદ તથા અન્ય આતંકી સંગઠનોના ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. મળતા અહેવાલો મુજબ, 26 ફેબ્રુઆરીની વહેલી પરોઢે 3.30 વાગ્યે એરફોર્સના 12 મિરાજ 2000 ફાઇટર પ્લેનોએ આતંકીઓના બેસ કેમ્પ પર હુમલો કર્યો અને તેને નષ્ટ કરી દીધો. આ પહેલા પાકિસ્તાની સેનાએ આરોપ લગાવ્યો હતો કે ઈન્ડિયન એરફોર્સે નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કયું છે.
Featured videos
-
ગુજરાતમાં ચોમાસું ક્યારે? છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં સરેરાશ કેટલો વરસાદ પડ્યો?
-
રાજ્યમાં 16 દિવસથી ચાલતી કવોરી ઉદ્યોગની હળતાળનો આવશે અંત? CM સાથે બેઠક
-
World Museum Day 2022 : મહાત્મા મંદિર ખાતે યોજાશે વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ
-
સસરાની ગંદી હરકતોથી કંટાળીને પુત્રવધૂનો આપઘાત, સુસાઇડ નોટમાં લખી આ વાત
-
ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે? ગોળા બાદ હવે આકાશમાંથી પડી રહસ્યમય વસ્તુ
-
Banaskantha News : Vadgam માં ફરી થશે જળઆંદોલન | Jal Aandolan
-
Akhil Bhartiya Koli Samaj | અખિલ ભારતીય કોળી સમાજમાં જૂથવાદ
-
દાહોદ: સિંચાઈની આવી પદ્ધતિથી પથરાળ અને ડુંગરાળ જમીનમાં પણ ખેડૂતોને થાય છે ડબલ આવક
-
બહેનના લગ્નમાં ડીજેના તાલે નાચી રહેલા ભાઈનું નિધન, લગ્નના ગીતોને બદલે મરશીયા ગવાયા
-
અખિલ ભારતીય Koli Samaj માંથી Kunvarji Bavadiya ની હકાલપટ્ટી