Banaskantha News | અંધશ્રદ્ધામાં 'અંધ' બનતા પહેલા ચેતી જજો
અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો. બનાસકાંઠાના એક ગામમાં બનેલી ઘટના દરેક માટે લાલબત્તી સમાન કિસ્સો છે. 1 કરોડમાં દુ:ખ દૂર કરવા વાત કરી બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ધાનેરા પંથકમાં અંધશ્રદ્ધાનો એક વરવો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી હતી.
Featured videos
-
રાજકોટનો 10 વર્ષના ટેણીયાની કમાલ, કોઇપણ તાલીમ વગર સીધી જ અક્ષય કુમારની ફિલ્મમાં દેખાશે!
-
શિક્ષક કભી સાધારણ નહીં હોતા! બનાસકાંઠાના માસ્તરે કર્યું એવું કામ કે વિદેશીઓ ચોંકી ઉઠ્યા
-
ભારતમાં ક્યાય નથી એવું મ્યુઝિયમ બની રહ્યું છે ગુજરાતમાં, જાણો ખાસિયત
-
ગુજરાતી મહિલાએ ભગવાન શ્રીકૃષ્ણની 51 અલૌકિક તસવીરો તૈયાર કરી
-
અધધ... કરોડો રૂપિયાની કિંમતની 33 હજાર બોટલ દારૂ પર ફર્યું બુલડોઝર
-
રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક, પોલીસ લખેલી ટુ વ્હીલરમાં આવીને કરી ગાળાગાળી
-
ગ્રીન વડોદરા - સેફ વડોદરાનાં વિચાર સાથે શી ટીમ ચલાવી રહી છે ઇ-બાઈક
-
G20 થકી કચ્છના પ્રખ્યાત બન્ની વિસ્તારમાં ખુશીઓ છવાઈ, તૈયારીઓ પૂરજોશમાં
-
અત્યારે સ્ટાર્ટઅપનો જમાનો છે, ધોરણ 12માં અભ્યાસ કરતા નીલે બનાવી સોલાર સાઇકલ
-
ગુજરાતમાં માવઠાની અસર, ખેડૂતોને રાતે પાણીએ રોવડાવ્યા