ભારતમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 1,15,736 નવા કેસ નોંધાયા, 630 લોકોનાં મોત
દેશમાં કોરોના વાયરસને પગલે 24 કલાકમાં 630 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 1,66,177 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ મોતનું પ્રમાણ 1.3% છે.
Featured videos
-
ભારતમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 1,15,736 નવા કેસ નોંધાયા, 630 લોકોનાં મોત
-
બાળકોને કોરોનાથી સંભાળજો: અમદાવાદમાં અઠવાડિયામાં ત્રણ બાળકોનાં મોત, 11 સારવાર હેઠળ
-
WHOનાં મુખ્ય વૈજ્ઞાનિકે લૉકડાઉન પર ચેતવ્યાં, કહ્યું- 'તેના પરિણામો ભયાનક છે'
-
દરેક વ્યક્તિને વેક્સીન માટે કેમ મંજૂરી આપવામાં આવી રહી નથી? સરકારે આપ્યો જવાબ
-
સુરત : સમયસર એમ્બ્યુલન્સ ના પહોંચતા પિતા બીમાર માસૂમ પુત્રને લઈને 1 કિમી દોડ્યા
-
દિલ્હીમાં આજથી નાઇટ કર્ફ્યૂ, રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ
-
દેશમાં કોરોનાનો કહેર યથાવત: 96 હજાર નવા કેસ નોંધાયા, 446 લોકોનાં મોત
-
રાજ્યમાં coronavirusનાં સંક્રમણ પર કાબૂ મેળવવા 7 મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા
-
હિપેટાઇટિસની દવાથી થશે કોરોનાની સારવાર? ઝાયડસ કેડિલાએ DCGI પાસે માંગી મંજૂરી
-
અમદાવાદ: RT PCR ટેસ્ટમાં કરાયો વધારો, 20થી 25 ટકા લોકો આવી રહ્યા છે Positive

કોરોના વાયરસ
સુરતમાં વેપારી અને દુકાનદારોને વેક્સિન લીધા પછી દુકાન ખોલવા દેવામાં આવશે, તંત્રની જાહેરાત

ઉત્તર ગુજરાત
કોરોનાના કહેર વચ્ચે ગુજરાત ભાજપનો મહત્ત્વનો નિર્ણય, ગાંધીનગર મનપા માટે નહિ કરે જાહેર સભા