ઝુલેલાલ મંદિર સિંધી સમાજનું આસ્થાનું કેન્દ્ર, પાકિસ્તાનથી લાવ્યાં હતાં જ્યોત

  • 20:37 PM April 05, 2023
  • bharuch NEWS18 GUJARATI
Share This :

ઝુલેલાલ મંદિર સિંધી સમાજનું આસ્થાનું કેન્દ્ર, પાકિસ્તાનથી લાવ્યાં હતાં જ્યોત

Zulelal Temple Bharuch : ભરૂચના નર્મદા નદી કિનારે ભાગાકોટ ઓવારે આવેલા ભગવાન ઝુલેલાલ મંદિર સિંધીભાઇઓ માટે તીર્થ સ્થાન ગણાય છે. ભગવાન ઝૂલેલાલએ સીંધી સમાજના ઇષ્ટદેવ છે. વરુણ દેવનો એકનું એક સ્વરૂપ ઝુલેલાલ છે. તેમને અમરલાલસાંઈ, ઉડેરોલાલ, દરિયા શાહ, વરુણદેવ, જિન્દહ પીર, ઝૂલણ સાંઈ, ઝૂલણસાંઈ, ઝૂલેલાલા, લાલા

વધુ વાંચો

તાજેતરના સમાચાર