હોમ » વીડિયો » ભરૂચ

મા રેવા પ્રત્યેની આસ્થા, કલકત્તાનાં સાઉન નર્મદાનાં દર્શન કરી રડી કેમ પડ્યા ?

ભરૂચ February 4, 2023, 10:31 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

પશ્ચિમ બંગાળના કલકત્તાનાં શિક્ષિત દંપતીએ ભરૂચમાં નર્મદાનાં કિનારે આવેલા તીર્થોના દર્શન કર્યા છે. કલકત્તાનાં સાઉન મુખપાધ્યાયને પહેલથી જ મા નર્મદા પ્રત્યે લગાવ હતો. પહેલી વખત નર્મદાનાં દર્શન કર્યા ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં.

News18 Gujarati

પશ્ચિમ બંગાળના કલકત્તાનાં શિક્ષિત દંપતીએ ભરૂચમાં નર્મદાનાં કિનારે આવેલા તીર્થોના દર્શન કર્યા છે. કલકત્તાનાં સાઉન મુખપાધ્યાયને પહેલથી જ મા નર્મદા પ્રત્યે લગાવ હતો. પહેલી વખત નર્મદાનાં દર્શન કર્યા ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં.

Latest Live TV

તાજેતરના સમાચાર