હોમ » વીડિયો » બનાસકાંઠા

ખેડૂતોએ વાવેતરની પદ્ધતિ બદલી, તરબૂચ તથા શક્કર ટેટી વાવ્યા, જુઓ Video

બનાસકાંઠા February 13, 2023, 5:18 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Farmers News: ખેતીમાં બદલાવથી અનેક ફાયદા થતા હોય છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં ઉનાળામાં તરબૂચ અને શકકર ટેટીનું રોપાથી વાવેતર કરી રહ્યાં છે. ચાલુ વર્ષ 74 લાખ તરબૂચ અને શક્કર ટેટીનુ વાવેતર થયું છે.

News18 Gujarati

Farmers News: ખેતીમાં બદલાવથી અનેક ફાયદા થતા હોય છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં ઉનાળામાં તરબૂચ અને શકકર ટેટીનું રોપાથી વાવેતર કરી રહ્યાં છે. ચાલુ વર્ષ 74 લાખ તરબૂચ અને શક્કર ટેટીનુ વાવેતર થયું છે.

Latest Live TV

તાજેતરના સમાચાર