નિવૃત વૈજ્ઞાનિક કનૈયાલાલ દલાલ વરસાદી પાણીનો સંગ્રહ કરી ફક્ત વરસાદનું જ પાણી પીવે છે
Retired Scientist Kanaiyalal: આણંદ શહેરના વિદ્યાનગર રોડ ઉપર રહેતા કનૈયાલાલ દલાલ વરસાદી પાણીનો સંગ્રહ કરી સદુપયોગ કરી રહ્યા છે. તેમજ અન્ય લોકો માટે પ્રેરણારૂપ પણ બન્યા છે.કનૈયાલાલ દલાલની 85 વર્ષની ઉંમર છે અને નિવૃત્ત વૈજ્ઞાનિક છે. જેવો દર વર્ષ 5 હજાર લીટર વરસાદનું પાણીનો સંગ્રહ કરે છે. આ પાણીનો પીવામાં અને રસોઈ બનાવમાં ઉપયોગ કરે છે.
Featured videos
-
બોરીયાવી ગામનો ખેડૂત 2010થી કરે છે સર્ટિફાઈડ ઓર્ગેનિક બટાકાનું વાવેતર
-
નિવૃત વૈજ્ઞાનિક કનૈયાલાલ દલાલ વરસાદી પાણીનો સંગ્રહ કરી ફક્ત વરસાદનું જ પાણી પીવે છે
-
શિક્ષણ આપવા માટે શાળાની જરૂર નથી, આ શિક્ષકે ટેરેસ પર શરુ કરી શાળા
-
એન્જિનિયરની નોકરી છોડી શરૂ કર્યો આ બિઝનેસ, કરી રહ્યા છે લાખોની કમાણી
-
ભારતમાં ક્યાય નથી એવું મ્યુઝિયમ બની રહ્યું છે ગુજરાતમાં, જાણો ખાસિયત
-
અરે વાહ! ખેડૂત માટે કેળા બન્યાં કલ્પવૃક્ષ, વર્ષની આવક જાણશો તો ચોંકી જશો!
-
Aanand: ખંભાતની એક કંપનીમાં વિસ્ફટ
-
Anand : તારાપુરના 12 ગામોને કરાયા એલર્ટ | Anand News
-
Borsad : સિસવા ગામે વરસાદે સર્જી તારાજી
-
Borsad : કાથોલ ગામમાં યુવકનો મૃતદેહ મળ્યો