અમદાવાદમાં આવેલું છે કાચનું શિવાલય, દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે લોકો
Glasss Shivalay In Ahmedabad: શિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથના યોગ અને તપથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દેવોના દેવ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર અમદાવા દના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલું છે. અહીં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મહાદેવ ના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. ત્યારે આજે આપણે વાત કરીશું આ પૌરાણિક મંદિર ઓમકારેશ્વર મહાદેવ વિશે.
Featured videos
-
Ahmedabad: શહેરી હોસ્પિટલ જેવી સુવિધા આ વૃધ્ધાશ્રમની હોસ્પિટલમાં, જુઓ Video
-
72 વર્ષીય મહિલા વૃદ્ધાવસ્થામાં પણ બનાવે છે પેઈન્ટિંગ, લોકોએ કહ્યું- આ તો...
-
આ વખતે ઉનાળો કેન્સલ થશે કે શું? સાબરમતી રિવરફ્રન્ટ પર જોરદાર પવન ફુંકાયો
-
ચાની કીટલીમાં ચાય પે ચર્ચા, મીનાકુમારીએ રજુ કરી અદ્ભુત કલા
-
અમદાવાદમાં આવેલું છે કાચનું શિવાલય, દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે લોકો
-
તલાટી કમ મંત્રીની પરીક્ષા પાસ કેવી રીતે કરશો? અહીંથી મેળવો સંપૂર્ણ જાણકારી
-
શું તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? આ રહ્યો સિલેબસ
-
ગુજરાત PSI, ASIની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો? જાણો શું છે સિલેબસ
-
જો TET 1 અને TET 2ની પરીક્ષા પાસ કરવી હોય તો આ રીતે કરો તૈયારી
-
અંબાલાલ પટેલને બધા ઓળખે છે, પરંતુ જાણો છો કેવી રીતે આગાહી આપે છે?