આ સમય દરમિયાન રેલવે ટ્રેક પરથી મુંબઈ દિલ્હી અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ હતી. આથી આ એકસપ્રેસ ટ્રેનનાં એન્જિન સાથે આ પિલર અથડાયો હતો. ટ્રેન એટલી સ્પીડ માં દોડી રહી હતી કે રેલવે ટ્રેક પર મૂકવામાં આવેલો સિમેન્ટનો પિલર ટ્રેનને અથડાતાં જ ફેંકાઈ ગયો હતો.અને મોટી દુર્ઘટના થતા ટળી હતી.