Home » photogallery » surat » Ganesh Chaturthi 2020 : સુરતમાં ઘરનાં ગણપતિને પહેરાવ્યાં લાખોના સોનાના દાગીના

Ganesh Chaturthi 2020 : સુરતમાં ઘરનાં ગણપતિને પહેરાવ્યાં લાખોના સોનાના દાગીના

તાના ઘરમાં આ પરિવાર છેલ્લા સાત વર્ષથી ભગવાન ગણેશની સ્થાપના કરે છે.

विज्ञापन

  • 17

    Ganesh Chaturthi 2020 : સુરતમાં ઘરનાં ગણપતિને પહેરાવ્યાં લાખોના સોનાના દાગીના

    કિર્તેશ પટેલ,સુરત : કોરોના મહામારી વચ્ચે આ વર્ષે ગણેશ ઉત્સવ હોવાને  કારણે મોટા આયોજન કરવામાં આવ્યા નથી. ત્યારે સુરતમાં કેટલાક લોકોએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક ઘરમાં મુકેલી એક ફૂટની ગણેશ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. કારણ કે, આ ગણેશ ભગવાનને સોનાના દાગીનાથી સુશોભીત કરવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 27

    Ganesh Chaturthi 2020 : સુરતમાં ઘરનાં ગણપતિને પહેરાવ્યાં લાખોના સોનાના દાગીના

    હાલ દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલે છે. પણ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ગણેશ સ્થપના માટે સરકાર દ્વારા મંજૂરી નથી આપવામાં આવી. ત્યારે તેમાં પણ સુરતમાં અલગ અલગ થીમ પર ગણપતિના આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે સુરતમાં સાથે દેશભરમાં લોકોએ પોતાના ઘરમાં એક ફૂટ અથવા બે ફૂટની મૂર્તિની સ્થપાના કરી છે.

    MORE
    GALLERIES

  • 37

    Ganesh Chaturthi 2020 : સુરતમાં ઘરનાં ગણપતિને પહેરાવ્યાં લાખોના સોનાના દાગીના

    ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તરમાં આવેલી શગુન રેસિડન્સી ખાતે મહેતા પરિવારે પોતાના ઘરમાં બિરાજમાન કરેલા ભગવાન ગણેશની પ્રતિમા લોકો માટે આકર્ષણનું  કેન્દ્ર બની છે. એક ફૂટની આ ભગવાન ગણેશની મૂર્તિને સુશોભન માટે પહેરવામાં આવેલા દાગીના સોનાના છે.

    MORE
    GALLERIES

  • 47

    Ganesh Chaturthi 2020 : સુરતમાં ઘરનાં ગણપતિને પહેરાવ્યાં લાખોના સોનાના દાગીના

    જોકે પોતાના ઘરમાં આ પરિવાર છેલ્લા સાત વર્ષથી ભગવાન ગણેશની સ્થાપના કરે છે.

    MORE
    GALLERIES

  • 57

    Ganesh Chaturthi 2020 : સુરતમાં ઘરનાં ગણપતિને પહેરાવ્યાં લાખોના સોનાના દાગીના

    ભગવાન ગણેશને મુગટ, હાર, બાજુબંધ સાથે તેમનું વાહન ઉંદર પણ સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે. જોકે, આ પરિવરે આ તમામ દાગીના મુંબઈથી ખરીદ્યા હતા.  કુલ 80 ગ્રામના દાગીના જેની કિંમત અંદાજિત ચાર લાખ થાય છે.

    MORE
    GALLERIES

  • 67

    Ganesh Chaturthi 2020 : સુરતમાં ઘરનાં ગણપતિને પહેરાવ્યાં લાખોના સોનાના દાગીના

    આ પરિવાર રવિરાજ મહેતા હોટલ વૈવસ્ય સાથે સંકળાયેલ છે. પણ 2018માં એક ગુનાહિત પ્રવૃત્તિમાં સપડાયા બાદ જેલ ગયા હતા. તેમને આ ગુનાહિત પ્રવૃત્તિમાંથી કોર્ટે ગણેશ ચોથના દિવસે જ જામીન આપ્યા હતા.

    MORE
    GALLERIES

  • 77

    Ganesh Chaturthi 2020 : સુરતમાં ઘરનાં ગણપતિને પહેરાવ્યાં લાખોના સોનાના દાગીના

    ત્યારે તેમને ભગવાન ગણેશને સોનાનાં દાગીના પહેરવાનો સંકલ્પ કર્યો હતો. જોકે ત્યાર બાદ તેમને ભગવાન ગણેશ માટે દાગીના તૈયાર કરાવ્યા હતા. એક ફૂટની મૂર્તિ અને તેને પણ સોનાના દાગીનાથી શુસોભીત કરવામાં આવી છે. જેને લઈને આ ભગવાન ગણેશ ની પ્રતિમા લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યુ છે.

    MORE
    GALLERIES