Home » photogallery » surat » Surat: જન્માષ્ટમીની પૂજાનું આ છે વિશેષ મહત્વ, જાણો વિગતવાર માહિતી

Surat: જન્માષ્ટમીની પૂજાનું આ છે વિશેષ મહત્વ, જાણો વિગતવાર માહિતી

જન્માષ્ટમીના આ પર્વ પર કઈ રીતે ભગવાનની (Lord Krishna) પુજા (Krishna Pooja) કરવી જોઈએ તેની વિગત અહી તમારા માટે દર્શાવી છે

विज्ञापन

  • 16

    Surat: જન્માષ્ટમીની પૂજાનું આ છે વિશેષ મહત્વ, જાણો વિગતવાર માહિતી

    Nidhi Jani, Surat: જન્માષ્ટમી (Krishna janmashtami 2022) આવતાની સાથે દરેક શેરીઓ હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી, ‘નંદ ઘેર આનંદ ભયો, જય યશોદા લાલ કી’ ના નાદથી ગુંજી ઊઠે છે. ત્યારે જન્માષ્ટમીના આ પર્વ પર કઈ રીતે ભગવાનની (Lord Krishna) પુજા (Krishna Pooja) કરવી જોઈએ તેની વિગત અહી તમારા માટે દર્શાવી છે જેનાથી તમને વિગતવાર માહિતી મળી શકે.

    MORE
    GALLERIES

  • 26

    Surat: જન્માષ્ટમીની પૂજાનું આ છે વિશેષ મહત્વ, જાણો વિગતવાર માહિતી

    પારણું ઝૂલવવાનું શું છે મહત્વ ચાલો જાણીએ 39 વર્ષથી કર્મકાંડ કરી રહેલા ધ્રુવભાઈ ભટ્ટ પાસેથી, તેઓ જણાવે છે દરેક પુજા પાછળનો મર્મ કયો પ્રસાદ (Prasad) ભગવાવનને ચઢાવવો જોઈએ તે પણ અહી જાણીશું.

    MORE
    GALLERIES

  • 36

    Surat: જન્માષ્ટમીની પૂજાનું આ છે વિશેષ મહત્વ, જાણો વિગતવાર માહિતી

    ગોકુળ અષ્ટમી પર રાત્રે 12 વાગ્યે ભગવાનનો જન્મ થયો હતો એટ્લે 12 વાગે જન્મ થાય પછી ક્રુષ્ણ ભગવાનની પુજા કરવામાં આવે છે, તેમને ભોગ ધરાવવામાં આવે છે, અને ખાસ પારણું ઝૂલવવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 46

    Surat: જન્માષ્ટમીની પૂજાનું આ છે વિશેષ મહત્વ, જાણો વિગતવાર માહિતી

    પારણું ઝૂલવવાથી સૌથી વધુ લાભ થાય છે અને તેમાં પણ જે સ્ત્રીઓ ગર્ભવતી છે તેમના માટે અને જે સ્ત્રીઓને ગર્ભ નથી રહેતું તેમણે પણ ખાસ પારણું ઝૂલવવાવું જોઈએ, આમ કરવાથી તેમના ઘરે પણ પારણું અવશ્ય બંધાઈ છે, તેવો આનો મહિમા છે.

    MORE
    GALLERIES

  • 56

    Surat: જન્માષ્ટમીની પૂજાનું આ છે વિશેષ મહત્વ, જાણો વિગતવાર માહિતી

    પંચામૃત ચઢાવવાથી પણ તેના લાભ આપણને મળે છે તેથી ભગવાનને પંચામૃત સ્નાન કરાવીને પુજા કરવી જોઈએ.પંચામૃતમા દૂધ, દહી,મધ, ઘી , સાકર ભેગું કરીને પંચામૃત બનાવવામાં આવે છે, આના પણ દરેક દ્રવયોનું છે વિશેષ મહત્વ. દૂધ ચઢાવવાથી રોગ મટે, દહી ચઢાવવાથી અટકેલા કાર્ય સફળ થાય છે.

    MORE
    GALLERIES

  • 66

    Surat: જન્માષ્ટમીની પૂજાનું આ છે વિશેષ મહત્વ, જાણો વિગતવાર માહિતી

    ઘી ચઢાવવાથી તેજ વધે છે, મધ ચઢાવવાથી મધુરતા આવે છે , સાકર કે ખાંડ ચઢાવવાથી તન, મન , અને ધનનો લાભ થાય છે. આ પંચામૃત જ્યારે ભગવાને અર્પણ કરવામાં આવે છે ત્યારે આપણને આટલા લાભ પ્રાપ્ત થાય છે તેથી ભગવાનની પૂજામાં પંચામૃતનો અવશ્ય અભિષેક કરવો જોઈએ.

    MORE
    GALLERIES