કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના રાંદેર (surat) વિસ્તારમાં સમી સાંજે બે-ત્રણ મિત્રો પર અંજારના ત્રણ ઈસમો દ્વારા કરવામાં આવેલ જીવલેણ હુમલાની (attack) ઘટનામાં બે પૈકીના એકનું કરૃણ મોત હતા. પોલીસે હત્યાનો ગુનો દાખલ (Murder case file) કરી તપાસ હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્ત અન્ય મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલ (hospital) ખાતે ખસેડાયો છે. જૂની દુશ્મનાવટમાં હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.