Home » photogallery » surat » તો સુરતમાં BJP પાટીદાર આગેવાન મહેશ સવાણીને આપી શકે છે ટિકિટ

તો સુરતમાં BJP પાટીદાર આગેવાન મહેશ સવાણીને આપી શકે છે ટિકિટ

મહેશ સવાણી પાટીદાર સમાજનાં આગેવાન છે તેમણે અનામત આંદોલનમાં જ્યારે હાર્દિક પટેલ જેલમાં બંધ હતો ત્યારે પણ સરકરા તરફથી મધ્યસ્થી કરી હતી. (પ્રજ્ઞેશ વ્યાસ, સુરત)

विज्ञापन

  • 15

    તો સુરતમાં BJP પાટીદાર આગેવાન મહેશ સવાણીને આપી શકે છે ટિકિટ

    શનિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 16 બેઠકો માટેનાં ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. પરંતુ તેમાં સુરત પરનાં ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યાં. ત્યારે સુરતમાં બીજેપી ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન મહેશ સવાણીને ટિકિટ આપશે તેવી પ્રબળ ચર્ચાઓ થઇ રહી છે.

    MORE
    GALLERIES

  • 25

    તો સુરતમાં BJP પાટીદાર આગેવાન મહેશ સવાણીને આપી શકે છે ટિકિટ

    મહેશ સવાણી પાટીદાર સમાજનાં આગેવાન છે તેમણે અનામત આંદોલનમાં જ્યારે હાર્દિક પટેલ જેલમાં બંધ હતો ત્યારે પણ સરકરા તરફથી મધ્યસ્થી કરી હતી.

    MORE
    GALLERIES

  • 35

    તો સુરતમાં BJP પાટીદાર આગેવાન મહેશ સવાણીને આપી શકે છે ટિકિટ

    મહેશ સવાણી હાલ ગાંધીનગરમાં છે તેથી પણ આ અટકળો ચાલી રહી છે કે તેમને ટિકિટ માટેની જ વાતો ચાલી રહી છે.

    MORE
    GALLERIES

  • 45

    તો સુરતમાં BJP પાટીદાર આગેવાન મહેશ સવાણીને આપી શકે છે ટિકિટ

    જો સમીકરણની વાત કરીએ તો સુરતનાં લોકસભાની જે બેઠક છે તેમાં સુરતીઓની સાથે પાટીદારોનું પણ ઘણું મહત્વ છે. વરાછા, કતાર ગામ, પશ્ચિમ બાજુનો વિસ્તાર પણ આ બેઠકમાં છે અને તેમાં મોટી સંખ્યામાં પાટીદારો અને સૌરાષ્ટ્રનાં લોકો વસે છે. ચર્ચા એવી ચાલી રહી છે કે સુરતમાંથી દર્શના જર્દોષની ટીકીટ કપાઈ શકે છે

    MORE
    GALLERIES

  • 55

    તો સુરતમાં BJP પાટીદાર આગેવાન મહેશ સવાણીને આપી શકે છે ટિકિટ

    આ અંગે જ્યારે અમારી ટીમે મહેશ સવાણી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, 'પાર્ટી જ અમારી ભારતીય જનતા પાર્ટી છે. હું માત્ર પાટીદારોનો જ નહીં પરંતુ દરેક સમાજનો માણસ છું. જો મને ભાજપ ટિકિટ આપશે તો હું ચોક્કસ જોડાઇશ.'

    MORE
    GALLERIES