Home » photogallery » surat » PM મોદીએ 'મન કી બાત'માં હરીપૂરા ગામની વાત કરી, જેનો આવો છે ઇતિહાસ

PM મોદીએ 'મન કી બાત'માં હરીપૂરા ગામની વાત કરી, જેનો આવો છે ઇતિહાસ

વેનિસ વીએનાલે નામનો એક શુ પ્રસિદ્ધ શો છે જેમાં દુનિયા ભરના કલાકારો પોતાનો આર્ટ ત્યાં રજુ કરતા હોય છે. ભારતમાંથી પણ ગાંધીજીના યાદોથી જોડાયેલા ઘણા આર્ટ રજુ કરવામાં આવ્યા હતા.

  • 17

    PM મોદીએ 'મન કી બાત'માં હરીપૂરા ગામની વાત કરી, જેનો આવો છે ઇતિહાસ

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે માનકી બાતમાં આઝાદીની લડતની ચળવળની વાતોને યાદ કરતા બારડોલીના હરિપુરા ગામને યાદ કર્યું હતું. આઝાદીની લડતમાં હરિપુરા ગામનો ફાળો શુ હતો ચાલો જાણીએ. (કેતન પટેલ, બારડોલી)

    MORE
    GALLERIES

  • 27

    PM મોદીએ 'મન કી બાત'માં હરીપૂરા ગામની વાત કરી, જેનો આવો છે ઇતિહાસ

    વેનિસ વીએનાલે નામનો એક શુ પ્રસિદ્ધ શો છે જેમાં દુનિયા ભરના કલાકારો પોતાનો આર્ટ ત્યાં રજુ કરતા હોય છે. ભારતમાંથી પણ ગાંધીજીના યાદોથી જોડાયેલા ઘણા આર્ટ રજુ કરવામાં આવ્યા હતા . જેમાં ખાસ હરિપુરા પેનલ્સ નામનું આર્ટ વિશેષ રૂપથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ આર્ટ વિશે વિશેષ વાત કરીએ તો 1937-38માં મહાત્મા ગાંધીજીએ શાંતિ નિકેતન કલાભવનના તત્કાલીન આચાર્ય નંદલાલ બોઝને બોલાવ્યા અને ભારતીય લોકોની રહેણી કરણી પર એક આર્ટ તૈયાર કરવાનું સૂચવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 37

    PM મોદીએ 'મન કી બાત'માં હરીપૂરા ગામની વાત કરી, જેનો આવો છે ઇતિહાસ

    કલાકાર ગાંધીજીની સૂચના પ્રમાણે હરિપુરા અને ત્યાંના આજુબાજુના વિસ્તાર માં ફરી તૈયાર કર્યું એક આર્ટએ હરિપુરા પેનલ્સ છે. ગાંધીજીની 150મી જન્મ જયંતિના અવસરે ઇતિહાસને યાદ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં બારડોલી તાલુકાના હરિપુરા ગામનો ઉલ્લેખ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 47

    PM મોદીએ 'મન કી બાત'માં હરીપૂરા ગામની વાત કરી, જેનો આવો છે ઇતિહાસ

    બારડોલીના હરિપુરા ગામનો મહાત્મા ગાંધીજી સાથે એક અનેરો સબંધ છે ઇ.સ 1902 માં ગાંધીજી વિદેશ અભ્યાસ માટે ગયા હતા ત્યારે ત્યાં હરિપુરના 22 જેટલા પરિવાર સાથે રોકાયા હતા અને હરિપુરા ગામનો વિકાસ થાય તે હેતુથી તેઓએ હરિપુરા સુધારણા ટ્રષ્ટની સ્થાપના કરી. ત્યાર બાદ ઇ.સ1938 માં કોંગ્રેસનું 51મું અધિવેશન જે હરિપુરા ગામે કરવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 57

    PM મોદીએ 'મન કી બાત'માં હરીપૂરા ગામની વાત કરી, જેનો આવો છે ઇતિહાસ

    સ્વાતંત્ર્યની લડત દરમિયાન મહાત્મા ગાંધીજી હરિપુરા ગામે રાત્રી રોકાણ કરી આઝાદીની લડતની આગામી રણનીતિ તૈયાર કરતા હતા અને આ ગામના ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ ગાંધીજી સાથે લડતમાં સિંહફાળો આપ્યો હતો.

    MORE
    GALLERIES

  • 67

    PM મોદીએ 'મન કી બાત'માં હરીપૂરા ગામની વાત કરી, જેનો આવો છે ઇતિહાસ

    ઇ.સ 1938નું કોંગ્રેસનું 51મું અધિવેશન એટલે આઝાદીની લડતનો પાયો. આ અધિવેશન બારડોલીના હરિપુરા ગામે કરવામાં આવ્યું હતું. જેમાં હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુજીની આગેવાનીમાં જોડાયા હતા. ત્યારે આજના તબબકે મહાત્મા ગાંધીજીને યાદ કરીએ એટલે અચૂક તેમનો હરિપુરા ગામ સાથેનો અનેરો સબંધ યાદ આવતો હોય છે.

    MORE
    GALLERIES

  • 77

    PM મોદીએ 'મન કી બાત'માં હરીપૂરા ગામની વાત કરી, જેનો આવો છે ઇતિહાસ

    2009માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેઓ દ્વારા હરિપુરની ઐતિહાસિક ભૂમિથી ખેતી વિષયક નકલો ઓનલાઈન કરવાની સુવિધાની શરૂઆત પણ અહીંથી જ કરવામાં આવી હતી. ત્યારે હાલ સમગ્ર ભારત 150મી મહાત્મા ગાંધીજી જયંતીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે તેઓની સાથે સાથે અચૂક હરિપુરા ગામને યાદ કરવું રહ્યું.

    MORE
    GALLERIES