Home » photogallery » surat » સુરત : ફરી Coronaના કેસમાં વધારો, જાણો કેટલા દર્દી ડિસ્ચાર્જ થયા કેટલા નવા કેસ નોંધાયા

સુરત : ફરી Coronaના કેસમાં વધારો, જાણો કેટલા દર્દી ડિસ્ચાર્જ થયા કેટલા નવા કેસ નોંધાયા

સુરતમાં ગઈકાલે 198 કેસ નોંધાયા હતા જ્યારે આજે 214 કેસ નોંધાયા છે, તહેવારનો માહોલમાં કોરોનાના કેસમાં સહેજ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે.

विज्ञापन

  • 15

    સુરત : ફરી Coronaના કેસમાં વધારો, જાણો કેટલા દર્દી ડિસ્ચાર્જ થયા કેટલા નવા કેસ નોંધાયા

    કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (4-11-2020 -Surat corona cases) સતત ઘટી રહ્યા છે, ત્યારે આજે વધુ 214 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં ઘટાડો થઈ રહ્યો છે. સુરતમાં 158 જયારે ગ્રામીણ વિસ્તારમાં 56 દર્દી નોંધાયા છે. જયારે આજે 2 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 1113 પર પહોંચ્યો છે, તેવામાં આજે 213 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    સુરત : ફરી Coronaના કેસમાં વધારો, જાણો કેટલા દર્દી ડિસ્ચાર્જ થયા કેટલા નવા કેસ નોંધાયા

    લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 198 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 158 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 27436 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 56 કેસ સાથે દર્દી સંખ્યા 10295 પર પહોંચી છે.

    MORE
    GALLERIES

  • 35

    સુરત : ફરી Coronaના કેસમાં વધારો, જાણો કેટલા દર્દી ડિસ્ચાર્જ થયા કેટલા નવા કેસ નોંધાયા

    કુલ દર્દી સંખ્યા 37734 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીનું કોરોનાને લઇને મોત થયું છે. મૃત્યુઆંક 1113 થયો છે. જેમાંથી 278 મૃત્યુ જિલ્લાના છે અને 735 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 158 જ્યારે જિલ્લામાં આજે 55 દર્દીને રજા આપતા, કુલ 213 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 35,118 થઈ છે, જેમાંથી 25639 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 9479દર્દી છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 45

    સુરત : ફરી Coronaના કેસમાં વધારો, જાણો કેટલા દર્દી ડિસ્ચાર્જ થયા કેટલા નવા કેસ નોંધાયા

    શહેરમાં ક્યા કેટલા કેસ : આજે સેન્ટ્રલ ઝોન 13 , વરાછા એ ઝોનમાં 12. વરાછા બી 19, રાંદેર ઝોનમાં 18, કતારગામ ઝોનમાં 23, લીબાયત ઝોનમાં 17, ઉધના ઝોનમાં 23 અને અથવા ઝોનમાં 33 કેસ નોંધાયા. આમ કુલ 158 કેસ શહેરમાં નોંધાયા છે. શહેરમાં અત્યારસુધીમાં સૌથી વધુ અઠવામાં નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 55

    સુરત : ફરી Coronaના કેસમાં વધારો, જાણો કેટલા દર્દી ડિસ્ચાર્જ થયા કેટલા નવા કેસ નોંધાયા

    જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 12, ઓલપાડ 5, કામરેજમાં 14 , પલસાણા 9, બારડોલી 9 ,મહુવા 6, માંડવી 0 અને માંગરોળ 1 અને ઉમરપાડા 0 કેસ મળીને કુલ 56 કેસ જિલ્લામાં નોંધાયા છે. જિલ્લામાં અત્યારસુધીમાં સૌથી વધુ 2030 પોઝિટિવ કેસ કામરેજમાં નોંધાયા છે

    MORE
    GALLERIES