Home » photogallery » surat » સુરત : 24 કલાકમાં વધુ 239 દર્દીઓ ઝપટમાં, 'તકેદારી રાખજો, Corona ક્યાંય ગયો નથી'

સુરત : 24 કલાકમાં વધુ 239 દર્દીઓ ઝપટમાં, 'તકેદારી રાખજો, Corona ક્યાંય ગયો નથી'

જાણો સુરતમાં આજે ક્યા કેટલા કેસ નોંધાયા, તહેવારોની મોસમ વચ્ચે તકેદારી ન રાખી તો સંક્રમણ ફેલાવાનો ભય

विज्ञापन

  • 15

    સુરત : 24 કલાકમાં વધુ 239 દર્દીઓ ઝપટમાં, 'તકેદારી રાખજો, Corona ક્યાંય ગયો નથી'

    કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (21-10-2020 -Surat corona cases) સતત ઘટી રહ્યા છે, ત્યારે આજે વધુ 239 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં ઘટાડો થઈ રહ્યો છે. સુરતમાં 169 જયારે ગ્રામીણ વિસ્તારમાં 70 દર્દી નોંધાયા છે. જયારે આજે 3 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 989 પર પહોંચ્યો છે, તેવામાં આજે 259 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    સુરત : 24 કલાકમાં વધુ 239 દર્દીઓ ઝપટમાં, 'તકેદારી રાખજો, Corona ક્યાંય ગયો નથી'

    લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 239 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 169 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 25144 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 69 કેસ સાથે દર્દી સંખ્યા 9480 પર પહોંચી છે.

    MORE
    GALLERIES

  • 35

    સુરત : 24 કલાકમાં વધુ 239 દર્દીઓ ઝપટમાં, 'તકેદારી રાખજો, Corona ક્યાંય ગયો નથી'

    કુલ દર્દી સંખ્યા 34624 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 989 થયો છે. જેમાંથી 274 મૃત્યુ જિલ્લાના છે અને 715 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 172 જ્યારે જિલ્લામાં આજે 87 દર્દીને રજા આપતા, કુલ 259 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 31,682 થઈ છે, જેમાંથી 23158 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 8524 દર્દી છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 45

    સુરત : 24 કલાકમાં વધુ 239 દર્દીઓ ઝપટમાં, 'તકેદારી રાખજો, Corona ક્યાંય ગયો નથી'

    શહેરમાં ક્યા કેટલા કેસ : આજે સેન્ટ્રલ ઝોન 11 , વરાછા એ ઝોનમાં 24. વરાછા બી 2 17, રાંદેર ઝોનમાં 20, કતારગામ ઝોનમાં 24, લીબાયત ઝોનમાં 15, ઉધના ઝોનમાં 18 અને અથવા ઝોનમાં 40 કેસ નોંધાયા.

    MORE
    GALLERIES

  • 55

    સુરત : 24 કલાકમાં વધુ 239 દર્દીઓ ઝપટમાં, 'તકેદારી રાખજો, Corona ક્યાંય ગયો નથી'

    જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 16, ઓલપાડ 22, કામરેજમાં 11 , પલસાણા 9, બારડોલી 6 ,મહુવા 0, માંડવી 2 અને માંગરોળ 2 અને ઉમરપાડા 2 કેસ મળીને કુલ 69 કેસ જિલ્લામાં નોંધાયા છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES