Home » photogallery » રમતો » Suresh Raina Brahmin Controversy: સુરેશ રૈનાને મળ્યો અન્ય એક ક્રિકેટરનો સાથ, કહ્યું- 'હું પણ બ્રાહ્મણ, આપત્તી કેવી ભાઇ?'

Suresh Raina Brahmin Controversy: સુરેશ રૈનાને મળ્યો અન્ય એક ક્રિકેટરનો સાથ, કહ્યું- 'હું પણ બ્રાહ્મણ, આપત્તી કેવી ભાઇ?'

Suresh Raina Brahmin Controversy: ચૈન્નાઇ સુપર કિંગસનાં (Chennai Super Kings) ખેલાડી સુરૈશ રૈનાએ કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે, 'હું પણ બ્રાહ્મણ છું.'

विज्ञापन

  • 16

    Suresh Raina Brahmin Controversy: સુરેશ રૈનાને મળ્યો અન્ય એક ક્રિકેટરનો સાથ, કહ્યું- 'હું પણ બ્રાહ્મણ, આપત્તી કેવી ભાઇ?'

    નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈના તેના બ્રાહ્મણવાળા નિવેદન પછીથી વિવાદોમાં ઘેરાયેલા છે. ઉત્તર પ્રદેશના રહેવાસી રૈનાને, તમિળનાડુ પ્રીમિયર લીગ (ટી.એન.પી.) ની 5મી સીઝનની શરૂઆતની મેચ માટે કોમેન્ટ્રી માટે આમંત્રણ પાઠવ્યું હતું. કોમેન્ટ્રી દરમિયાનના સવાલના જવાબમાં રૈનાએ પોતાને બ્રાહ્મણ ગણાવ્યા, જેણે સોશિયલ મીડિયામાં હંગામો મચાવી દીધો. (ફોટો ક્રેડિટ-sureshraina3)

    MORE
    GALLERIES

  • 26

    Suresh Raina Brahmin Controversy: સુરેશ રૈનાને મળ્યો અન્ય એક ક્રિકેટરનો સાથ, કહ્યું- 'હું પણ બ્રાહ્મણ, આપત્તી કેવી ભાઇ?'

    મેચ દરમિયાન એક કમેન્ટેટરે રૈનાને પૂછ્યું કે તેણે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી છે. તેના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું, 'મને લાગે છે કે, હું પણ બ્રાહ્મણ છું. હું 2004 થી ચેન્નાઈમાં રમું છું. મને અહીંની સંસ્કૃતિ ગમે છે. હું મારા સાથીઓને પ્રેમ કરું છું. હું અનિરુધ શ્રીકાંત સાથે રમ્યો છું. સુબ્રમણ્યમ બદ્રીનાથ અને એલ બાલાજી પણ ત્યાં છે. મને ચેન્નાઈની સંસ્કૃતિ ગમે છે. હું ભાગ્યશાળી છું કે હું સીએસકેનો ભાગ છું.રૈના 2008 થી આઇપીએલની પ્રારંભિક આવૃત્તિથી સીએસકે તરફથી રમી રહ્યો છે. (ફોટો ક્રેડિટ-sureshraina3sureshraina3)

    MORE
    GALLERIES

  • 36

    Suresh Raina Brahmin Controversy: સુરેશ રૈનાને મળ્યો અન્ય એક ક્રિકેટરનો સાથ, કહ્યું- 'હું પણ બ્રાહ્મણ, આપત્તી કેવી ભાઇ?'

    રૈનાએ પોતાને બ્રાહ્મણ કીધો તો સોશિયલ મીડિયા યૂઝર્સેને પસંદ ન આવ્યું. એક યુઝરે લખ્યું છે કે, "સુરેશ રૈના, તમને શરમ આવવી જોઈએ. એવું લાગે છે કે, તમે ઘણા વર્ષોથી ચેન્નઈની ટીમ માટે રમી રહ્યા છો પરંતુ, તમે ચેન્નઈની વાસ્તવિક સંસ્કૃતિનો ક્યારેય અનુભવ કર્યો નથી.

    MORE
    GALLERIES

  • 46

    Suresh Raina Brahmin Controversy: સુરેશ રૈનાને મળ્યો અન્ય એક ક્રિકેટરનો સાથ, કહ્યું- 'હું પણ બ્રાહ્મણ, આપત્તી કેવી ભાઇ?'

    જોકે, રૈનાને આ મુદ્દે પૂર્વ ભારતીય વિકેટકીપર કીર્તિ આઝાદનો ટેકો મળ્યો છે. ટ્રોલર્સને પ્રતિક્રિયા આપતા આઝાદે ટ્વીટ કર્યું કે, હું પણ બ્રાહ્મણ છું, વાંધો શું છે ભાઈ.

    MORE
    GALLERIES

  • 56

    Suresh Raina Brahmin Controversy: સુરેશ રૈનાને મળ્યો અન્ય એક ક્રિકેટરનો સાથ, કહ્યું- 'હું પણ બ્રાહ્મણ, આપત્તી કેવી ભાઇ?'

    નોંધનીય છે કે, રૈનાએ ભારત તરફથી 226 વનડેમાં 35.31ની સરેરાશથી 5615 રન બનાવ્યા છે. તેમણે 5 સદી અને 36 અડધી સદી ફટકારી છે. ટી20માં રૈનાએ 66 ઇનિંગ્સમાં 29.18ની સરેરાશથી 1605 રન બનાવ્યા હતા. રૈનાના નામ પર ટી20 સદી પણ છે.

    MORE
    GALLERIES

  • 66

    Suresh Raina Brahmin Controversy: સુરેશ રૈનાને મળ્યો અન્ય એક ક્રિકેટરનો સાથ, કહ્યું- 'હું પણ બ્રાહ્મણ, આપત્તી કેવી ભાઇ?'

    રૈનાએ 18 ટેસ્ટ મેચ પણ રમી છે જેમાં તેમણે એક સદીની મદદથી 768 રન બનાવ્યા હતા. આ સિવાય રૈનાએ 200 આઈપીએલ મેચોમાં 5491 રન બનાવ્યા છે.

    MORE
    GALLERIES