Home » photogallery » રમતો » રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમમાં જામનગરની કપ્તાન સહિતની સાત મહીલા ક્રિકેટર રમશે

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમમાં જામનગરની કપ્તાન સહિતની સાત મહીલા ક્રિકેટર રમશે

મહિલા રણજી ટ્રોફી (Womens Ranji Trophy)ની વન-ડે ની ટીમમાં ક્રિકેટના કાશી ગણાતા જામનગરમાંથી 7 મહિલા ક્રિકેટરોની પસંદગી પામી છે અને સૌરાષ્ટ્રની ટીમની (Saurashtra cricket) કપ્તાની પણ જામનગરની મહિલા કરશે.

विज्ञापन

  • 15

    રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમમાં જામનગરની કપ્તાન સહિતની સાત મહીલા ક્રિકેટર રમશે

    કિંજલ કારસરીયા/ જામનગર : મહિલા રણજી ટ્રોફી (Womens Ranji Trophy)ની વન-ડે ની ટીમમાં ક્રિકેટના કાશી ગણાતા જામનગરમાંથી 7 મહિલા ક્રિકેટરોની પસંદગી પામી છે અને સૌરાષ્ટ્રની ટીમની (Saurashtra cricket) કપ્તાની પણ જામનગરની મહિલા કરશે.

    MORE
    GALLERIES

  • 25

    રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમમાં જામનગરની કપ્તાન સહિતની સાત મહીલા ક્રિકેટર રમશે

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સંચાલિત સિનિયર વુમન્સ રણજી ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માં જામનગરની એકી સાથે સાત મહિલા ક્રિકેટરોની પસંદગી થતાં જામનગર માટે ઇતિહાસ રચાયો છે. જેમાં કેપ્ટન ની જવાબદારી પણ જામનગરની મહિલા ક્રિકેટર ના શીરે સોંપાઈ છે. જેથી તમામ મહિલા ખેલાડીઓ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

    MORE
    GALLERIES

  • 35

    રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમમાં જામનગરની કપ્તાન સહિતની સાત મહીલા ક્રિકેટર રમશે

    એકી સાથે 7 મહિલા ક્રિકેટર એક જ ટીમમાં સામેલ હોય તેવો જામનગર માટે ઇતિહાસ રચાયો છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન તરીકે જામનગરની મહિલા ક્રિકેટ ખેલાડી રિદ્ધિ રૂપારેલ ની પસંદગી કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 45

    રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમમાં જામનગરની કપ્તાન સહિતની સાત મહીલા ક્રિકેટર રમશે

    આ ઉપરાંત અન્ય 6 મહિલા ક્રિકેટરોમા નેહા ચાવડા, જયશ્રી જાડેજા, ધરણી થાપતેલા, રીના સવાસડિયા, સુજાન સમા, અને મુસ્કાન મલેક પણ ટિમમાં સામેલ થઈ છે. જે જામનગર વાસીઓ માટેની ગૌરવની બાબત છે.

    MORE
    GALLERIES

  • 55

    રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમમાં જામનગરની કપ્તાન સહિતની સાત મહીલા ક્રિકેટર રમશે

    આ દરેક મહિલા ક્રિકેટ ખેલાડીઓ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી ટ્રેનિંગ મેળવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના ક્રિકેટ ગુરુ પણ મહેન્દ્રસિંહ ચૌહાણ જ છે.

    MORE
    GALLERIES