આજે ભારત અને ન્યૂઝિલેન્ડની વચ્ચે સેમીફાઇનલનો જંગ છે અને આ મેચમાં ભારત વિજય થાય તે માટે દેશભરમાં ઠેર ઠેર જીતની કામનાં કરતાં યજ્ઞ, હવન અને ચાદર ચઢાવવામાં આવી રહી છે. (અમદાવાદથી સંજય ટાંકનો રિપોર્ટ)
2/ 6
અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારમાં આજની મેચમાં ભારતની જીત માટે ખાસ મા અંબા સમક્ષ હવન કરવામાં આવ્યો છે. આ હવનને વિશેષ વિજય યજ્ઞ નામ આપવામાં આવ્યું છે. જેમાં હવન કરતાં યજમાનોએ ભારત ન્યૂઝિલેન્ડની વર્લ્ડકપની સેમી ફાઇનલની મેચમાં ભારત વિજય થાય તેવી કામના કરી છે. (અમદાવાદથી સંજય ટાંકનો રિપોર્ટ)
3/ 6
આ સાથે જ ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં ભારતની જીત માટે સંગમ કિનારે હવન યોજવામાં આવ્યો છે. (ANI)
4/ 6
તેમજ ઉત્તર પ્રદેશની દરગાહમાં ચાદર પણ ચઢાવવામાં આવી છે. (ANI)
5/ 6
ભારતની જીત માટે કામના (ANI)
6/ 6
આજે ઇંગ્લેન્ડનાં માન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં આ ભારત ન્યૂઝિલેન્ડ વચ્ચેની ફર્સ્ટ સેમી ફાઇનલ મેચ યોજાવવા જઇ રહી છે. (ANI)
विज्ञापन
16
IndVsNz: ટીમ ઇન્ડિયાની જીત માટે વિજય યજ્ઞ અને દરગાહ પર ચઢાવાઇ ચાદર
આજે ભારત અને ન્યૂઝિલેન્ડની વચ્ચે સેમીફાઇનલનો જંગ છે અને આ મેચમાં ભારત વિજય થાય તે માટે દેશભરમાં ઠેર ઠેર જીતની કામનાં કરતાં યજ્ઞ, હવન અને ચાદર ચઢાવવામાં આવી રહી છે. (અમદાવાદથી સંજય ટાંકનો રિપોર્ટ)
IndVsNz: ટીમ ઇન્ડિયાની જીત માટે વિજય યજ્ઞ અને દરગાહ પર ચઢાવાઇ ચાદર
અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારમાં આજની મેચમાં ભારતની જીત માટે ખાસ મા અંબા સમક્ષ હવન કરવામાં આવ્યો છે. આ હવનને વિશેષ વિજય યજ્ઞ નામ આપવામાં આવ્યું છે. જેમાં હવન કરતાં યજમાનોએ ભારત ન્યૂઝિલેન્ડની વર્લ્ડકપની સેમી ફાઇનલની મેચમાં ભારત વિજય થાય તેવી કામના કરી છે. (અમદાવાદથી સંજય ટાંકનો રિપોર્ટ)