Home » photogallery » south-gujarat » Ganesh chaturthi! વ્યારા: બોરખડી ગામની સખી મંડળની બહેનોએ બનાવી નારિયેળના રેસમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મુર્તિઓ

Ganesh chaturthi! વ્યારા: બોરખડી ગામની સખી મંડળની બહેનોએ બનાવી નારિયેળના રેસમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મુર્તિઓ

Eco-friendly Ganesha murti for Gandesh chaturthi: વ્યારાના બોરખડી ગામની ગરીબ આદિવાસી મહિલાઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના (Krishi Vigyan Kendra vyara) સહયોગથી આગવું કૌશલ્ય મેળવ્યું છે. નારિયેળીના રેસાઓમાંથી અવનવી ચીજો બનાવવાની મહારત હાંસલ કરી છે ત્યારે હાલ ગણેશ ચતુર્થીને (Ganesh chaturth 2021) ધ્યાનમાં લઈ સખી મંડળની બહેનો ઇકો ફ્રેન્ડલી ગણેશની (Eco-friendly Ganesha murti) સુંદર પ્રતિમાઓનું નિર્માણ કર્યું છે.

  • 16

    Ganesh chaturthi! વ્યારા: બોરખડી ગામની સખી મંડળની બહેનોએ બનાવી નારિયેળના રેસમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મુર્તિઓ

    હેમંત ગામીત, વ્યારાઃ આગામી દિવસોમાં ગણેશચતુર્થીનો (Ganeshchaturthi) તહેવાર આવનારો છે. ત્યારે શ્રદ્ધાળુઓ ગણેશજીની સ્થાપના (Ganesh sthapana) કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સમયમાં માર્કેટમાં પીઓપી (Ganesh POP murti) અને અન્ય કેમિકલ યુક્ત ગણેશની મુર્તીઓ પણ મળી રહી છે. ત્યારે વ્યારાનાં (vyara news) બોરખડી ગામની સખી મંડળની (Borkhadi village sakhi mandal) આદિવાસી બહેનોએ (trible women) નારિયેળના રેસામાંથી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ (Eco-friendly Ganesha statue from coconut fiber) બનાવી છે. ગણેશ ચતુર્થીના તહેવારને (Festival of Ganesh Chaturthi) ધ્યાનમાં લઇ ગણેશજીની મૂર્તિ બનાવી તેનું વેચાણ કરી અન્ય લોકોને તાલીમ આપીને તેમાંથી આવક મેળવવા સખી મંડળની બહેનો સતત પ્રયત્નશીલ..

    MORE
    GALLERIES

  • 26

    Ganesh chaturthi! વ્યારા: બોરખડી ગામની સખી મંડળની બહેનોએ બનાવી નારિયેળના રેસમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મુર્તિઓ

    વ્યારાનાં બોરખડી ગામની આદિવાસી બહેનો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થકી તાલીમ મેળવીને નારિયેળીના રેસામાંથી વિવિધ ચીજવસ્તુ બનાવી રહી છે. હાલ ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે આ સખી મંડળની બહેનોએ સાથે મળીને નારિયેળીનાં રેસામાંથી ખુબજ આકર્ષક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની જાત જાતની અવનવી ડિઝાઇનની પ્રતિમાઓ બનાવી રહી છે.

    MORE
    GALLERIES

  • 36

    Ganesh chaturthi! વ્યારા: બોરખડી ગામની સખી મંડળની બહેનોએ બનાવી નારિયેળના રેસમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મુર્તિઓ

    અને આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરી રહી ત્યારે તંત્ર આ બહેનોને આ હાથ કારીગરીની ચીજો વેચવા માટેની વ્યવસ્થાની માંગ સખી મંડળની બહેનો કરી રહી છે.  સરકાર દ્વારા પણ ગણેશ ચતુર્થીના તહેવારમાં હંમેશા ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ પર ભાર મૂકવામાં આવતો હોય છે.

    MORE
    GALLERIES

  • 46

    Ganesh chaturthi! વ્યારા: બોરખડી ગામની સખી મંડળની બહેનોએ બનાવી નારિયેળના રેસમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મુર્તિઓ

    વ્યારાના બોરખડી ગામની ગરીબ આદિવાસી મહિલાઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના સહયોગથી આગવું કૌશલ્ય મેળવ્યું છે. નારિયેળીના રેસાઓમાંથી અવનવી ચીજો બનાવવાની મહારત હાંસલ કરી છે ત્યારે હાલ ગણેશ ચતુર્થીને ધ્યાનમાં લઈ સખી મંડળની બહેનો ઇકો ફ્રેન્ડલી ગણેશની સુંદર પ્રતિમાઓનું નિર્માણ કર્યું છે. જે ગણેશ ભક્તોને ખુબજ આકર્ષિત કરી રહી છે.

    MORE
    GALLERIES

  • 56

    Ganesh chaturthi! વ્યારા: બોરખડી ગામની સખી મંડળની બહેનોએ બનાવી નારિયેળના રેસમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મુર્તિઓ

    વ્યારાના બોરખડી ગામની સખી મંડળની બહેનો કે જેઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી તાલીમ લઈ નારિયેળના રેસામાંથી અલગ અલગ પ્રકારની આર્ટિકલ્સ બનાવી ગ્રામ્ય હાટ બજારમાં વેચાણ કરે છે.

    MORE
    GALLERIES

  • 66

    Ganesh chaturthi! વ્યારા: બોરખડી ગામની સખી મંડળની બહેનોએ બનાવી નારિયેળના રેસમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મુર્તિઓ

    જોકે કોરોના કાળમાં હાટ બજાર પણ લાંબા સમયથી બંધ હોવાથી બહેનોને હાલ ગણેશ ચતુર્થીનો તહેવાર આવતો હોય ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવવાનો વિચાર આવતા અત્યાર સુધીમાં અનેક એવી આકર્ષક ગણેશની પ્રતિમાઓ બહેનોએ બનાવેલી જોવા મળે છે.

    MORE
    GALLERIES