ત્યારબાદ રામાયણ પઠન કરતા તેણે ભગવાન રામના અસ્તિત્વ અને તેમની મહાનતા અંગેની જાણકારી મળી ત્યારે તેને વિચાર્યું કે હવે રામ મંદિર બનાવવા માટે તે પણ પોતાની રીતે યોગદાન આપશે. જેથી આ નાનકડી ભાવિકા રાજેશ મહેશ્વરીએ માત્ર 11 વર્ષની ઉંમર રામ કથાનું વાંચન કરવાનો નિર્ણય લીધો હતો. અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવવા માટે રામમંદિર અયોધ્યાસમર્પણ નિધિ હેઠળ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે.
સુરતની 11 વર્ષની નાની દીકરીએસુરતમાં 4 રામકથા કરીને 50 લાખરૂપિયા એકત્ર કરી ભવ્ય રામમંદિર માટે સમર્પિત કર્યા છે.ભાવિકાના પિતા રાજેરા મહેશ્વરીએજણાવ્યું હતું કે, લોકો પોત પોતાનીરીતે રામમંદિર બનાવવા માટે દાન આપી રહ્યા છે, ત્યારે મારી દીકરી ભાવિકા ધોરણ 9 માં અભ્યાસ કરે છે.તેને લોકડાઉન દરમિયાન સમયનો સદઉપયોગ કરીને શાળાના ભણતરની સાથે ભગવદ્ ગીતાનું અધ્યયન કારૂ કર્યું હતું.
સુરતની 11 વર્ષની નાની દીકરીએસુરતમાં 4 રામકથા કરીને 50 લાખરૂપિયા એકત્ર કરી ભવ્ય રામમંદિર માટે સમર્પિત કર્યા છે.ભાવિકાના પિતા રાજેરા મહેશ્વરીએજણાવ્યું હતું કે, લોકો પોત પોતાનીરીતે રામમંદિર બનાવવા માટે દાન આપી રહ્યા છે, ત્યારે મારી દીકરી ભાવિકા ધોરણ 9 માં અભ્યાસ કરે છે.તેને લોકડાઉન દરમિયાન સમયનો સદઉપયોગ કરીને શાળાના ભણતરની સાથે ભગવદ્ ગીતાનું અધ્યયન કારૂ કર્યું હતું.