5 Krushna salpure, Navsari: નવસારીનું 300 વર્ષથી વધુ પૌરાણિક અસ્થાનું કેન્દ્ર આશાપુરી માતાજીના મંદિરે આજેમાં આશાપુરા માતાજીને શૃંગાર કરવામાં આવ્યો છે. આ મંદિરમાં નવ દેવીઓના દર્શન થાય છે . પવિત્ર દિવસ આઠમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અહીં યજ્ઞમાં આજના દિવસે 15,000થી વધુ ભક્તો નાળિયેર હોમે છે