1/ 6


સ્મોલ સ્ક્રિનનાં પોપ્યુલર ટીવી શો યે હૈ મોહાબત્તે પાંચ વર્ષથી વધુ સમયથી લોકોનાં ઘરમાં જોવાય છે.
2/ 6


શોનાં દરેક પાત્ર દર્શકોનાં દિલમાં વસી ગયા છે. એવામાં આ શોનું એક અહમ કિરદાર શોને અલવિદા કહેવા જઇ રહ્યું છે.
4/ 6


શો છોડવાની વાત અંગે પુછતા તેમણે કહ્યું કે, આ વાત સાચી છે. જોકે શો છોડવા પાછળ પ્રોફેશનલી કોઇ ખાસ કારણ નથી.
5/ 6


કેટલાંક પર્સનલ કારણોથી મે શો છોડવાનું નક્કી કર્યુ છે. મારો આખો પરિવાર લંડનમાં છે અને હું એકલી જ અહીં છું. હવે હું તેમની સાથે રહેવા માંગુ છું તેથી હું હવે આ શો છોડવા જઇ રહી છું.