Home » photogallery » sabarkantha » Idar: અહીં ગાયત્રી આશ્રમની રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી, 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

Idar: અહીં ગાયત્રી આશ્રમની રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી, 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

રજત જયંતિ મહોત્સવની ઉજવણી કથા દરમિયાન 31 માર્ચ અને 1 લી એપ્રિલે બે દિવસ 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તજનો માટે કથા ની પૂર્ણાહુતિ બાદ દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

  • 16

    Idar: અહીં ગાયત્રી આશ્રમની રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી, 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

    Raj Chaudhary, Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવા પાસે આવેલા ગાયત્રી આશ્રમને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવની ઉજવણીને લઈને શ્રીરામ ચરિત માનસ પારાયણ જ્ઞાનગંગા

    MORE
    GALLERIES

  • 26

    Idar: અહીં ગાયત્રી આશ્રમની રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી, 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

    51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચૈત્રી નવરાત્રીએ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કથાનું રસપાન બાદ પ્રસાદ વિતરણનું આયોજન પણ કરાયું છે.

    MORE
    GALLERIES

  • 36

    Idar: અહીં ગાયત્રી આશ્રમની રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી, 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

    ચૈત્ર નવરાત્રીમાં સાધના સાથે કથા શ્રવણનું આયોજન હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલા ગાયત્રી આશ્રમના રજત જયંતિ મહોત્સવની ઉજવણીએ સિદ્ધપીઠ ગાયત્રી આશ્રમ ખાતે નવ દિવસનું સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી શ્રીરામ ચરિત માનસ પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 46

    Idar: અહીં ગાયત્રી આશ્રમની રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી, 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

    22 માર્ચ થી 30 માર્ચ સુધી સુરત વાળા જાણીતા કથાકાર પંકજભાઈ જાની ના સ્વરે કથાનું જાહેર જનતાને રસપાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ રજત જયંતિ મહોત્સવની ઉજવણી કથા દરમિયાન 31 માર્ચ અને 1લી એપ્રિલે બે દિવસ 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 56

    Idar: અહીં ગાયત્રી આશ્રમની રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી, 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

    હિંમતનગરના નવાના ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જણાવ્યા મુજબ ચૈત્ર નવરાત્રીમાં માતાજીના આરાધનાના દિવસોમાં જાહેર જનતા અને ભક્તો માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 66

    Idar: અહીં ગાયત્રી આશ્રમની રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી, 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

    જેમાં સવારે 9 થી બપોરે 1 કલાક બાદ દરરોજ દાતાઓ દ્વારા પ્રસાદ વિતરણ રાખવામાં આવ્યું છે. 30 માર્ચના રોજ રામનવમીએ કથાની પુર્ણાહુતી થશે. તો 31 માર્ચ અને 1લી એપ્રિલે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવનું યોજાશે.

    MORE
    GALLERIES