Home » photogallery » rajkot » Viral Photo: સાવધાન! પાણીપુરી ખાતા પહેલા આ તસવીરો જોઇ લો, આજીવન ખાવાનું નામ નહીં લો!

Viral Photo: સાવધાન! પાણીપુરી ખાતા પહેલા આ તસવીરો જોઇ લો, આજીવન ખાવાનું નામ નહીં લો!

તમને જણાવી દયે કે પાણીપુરીનું પાણીને ખાટુ બનાવવા માટે લીંબુનો ઉપયોગ નહીં પણ લીંબુના ફુલનો ઉપયોગ કરવામાં આવે છે. લીંબુના ફુલ વાળી વસ્તુ આરોગવાથી એસિડિટી અને આંતરડાનાં રોગ થઈ શકે છે.

  • 17

    Viral Photo: સાવધાન! પાણીપુરી ખાતા પહેલા આ તસવીરો જોઇ લો, આજીવન ખાવાનું નામ નહીં લો!

    Mustufa Lakdawala,Rajkot : પાણીપુરી ,નામ સાંભળતા જ આહા.,..મોઢામાં તો પાણીપુરીનું ટેસ્ટ આવી જાય અને મન પાણીપુરી ખાવા તરફ દોડવા લાગે.નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો બધા પાણીપુરી ખાવી ખુબ જ ગમે છે.  મહિલાઓનું તો એક ફિક્સ હોય માર્કેટમાં જાય એટલે પાણીપુરી ખાધા વગર ઘરે ન જાય.

    MORE
    GALLERIES

  • 27

    Viral Photo: સાવધાન! પાણીપુરી ખાતા પહેલા આ તસવીરો જોઇ લો, આજીવન ખાવાનું નામ નહીં લો!

    પણ શું તમે આ પાણીપુરી પાછળની હકીકતને જાણો છો.કે તમે જે જગ્યાએ પાણીપુરી ખાઈ રહ્યાં છો તે પાણી પુરીની પુરી અને પાણી કેવી જગ્યાએ અને કેવી રીતે બની રહ્યું છે.જો તમે એકવાર આ પાણી અને પુરીને બનતા જોઈ જશો તો તમે બીજી વાર પાણીપુરીનું નામ સાંભળીને જ દુર ભાગી જશો.

    MORE
    GALLERIES

  • 37

    Viral Photo: સાવધાન! પાણીપુરી ખાતા પહેલા આ તસવીરો જોઇ લો, આજીવન ખાવાનું નામ નહીં લો!

    આજે અમારી ટીમે રિયાલીટી ચેક કરતા જાણવા મળ્યું કે આપણે જે લારીવાળાની પાણી પુરી ખાઈએ છીએ તે પાણી શૌચાલયની એકદમ નજીક બનાવવામાં આવે છે. જ્યાં માખી અને મચ્છરનું પ્રમાણ વધારે હોય. જ્યારે પાણીપુરીની પુરી તો દાજીયા અને પામોલિન તેલમાંથી બનાવવામાં આવે છે.  જે ખાવાથી અનેક બિમારીઓને આમંત્રણ મળે છે.

    MORE
    GALLERIES

  • 47

    Viral Photo: સાવધાન! પાણીપુરી ખાતા પહેલા આ તસવીરો જોઇ લો, આજીવન ખાવાનું નામ નહીં લો!

    આ પાણીપુરીની 7-8 લારી વાળા લોકો એક જ જગ્યાએ રહે છે અને એક જ જગ્યાએ પાણીપુરી બનાવે છે. પાણીપુરીવાળા પાણીપુરીનું પાણી ચિક્કાર ગંદકી વચ્ચે બનાવે છે.  શૌચાલયની એકદમ નજીક હોવાથી સમજી શકાય કે જ્યાં કેટલી ગંદકી હશે અને રોગચાળો ફેલાતા જરા પણ વાર ન લાગે.

    MORE
    GALLERIES

  • 57

    Viral Photo: સાવધાન! પાણીપુરી ખાતા પહેલા આ તસવીરો જોઇ લો, આજીવન ખાવાનું નામ નહીં લો!

    આ લોકો પુરી તળવા માટે પામોલિન દાઝિયા તેલનો ઉપયોગ કરે છે. જેનાથી રોગચાળો ફેલાઈ છે અને સ્વાસ્થયને પણ નુકસાન પહોંચે છે.  સમગ્ર મામલે RMCના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે દાઝિયા તેલને કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. જેને લઇને હ્રદયને લોહી પહોંચાડતી નડીઓ બ્લોક થઈ શકે છે અને જે આગળ જતાં હાર્ટ એટેકને નોતરી શકે છે.

    MORE
    GALLERIES

  • 67

    Viral Photo: સાવધાન! પાણીપુરી ખાતા પહેલા આ તસવીરો જોઇ લો, આજીવન ખાવાનું નામ નહીં લો!

    તમને જણાવી દયે કે પાણીપુરીનું પાણીને ખાટુ બનાવવા માટે લીંબુનો ઉપયોગ નહીં પણ લીંબુના ફુલનો ઉપયોગ કરવામાં આવે છે. લીંબુના ફુલ વાળી વસ્તુ આરોગવાથી એસિડિટી અને આંતરડાનાં રોગ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 77

    Viral Photo: સાવધાન! પાણીપુરી ખાતા પહેલા આ તસવીરો જોઇ લો, આજીવન ખાવાનું નામ નહીં લો!

    પાણી ખાટું કરવા માટે આ લોકો લીંબુનો નહિ પણ લીંબુના ફુલનો ઉપયોગ કરે છે.લીંબુના ફૂલ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. ડૉ જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે લીંબુના ફુલ વાળી વસ્તુ આરોગવાથી એસિડિટી અને આંતરડાનાં રોગ થઈ શકે છે. જો કે ઘણી વખત RMCના અધિકારીએ પણ આવા પાણીપુરી વેચતા લોકોને અપીલ કરી છે કે તેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરે.

    MORE
    GALLERIES