Home » photogallery » rajkot » રંગીલા રાજકોટ પર Coronaનો કાળો પડછાયો, ઑગસ્ટમાં 334 મોતથી શોકનું મોજું

રંગીલા રાજકોટ પર Coronaનો કાળો પડછાયો, ઑગસ્ટમાં 334 મોતથી શોકનું મોજું

રાજકોટમાં કોરોનાથી અચનાક વધતો મૃત્યુઆંક ચિંતાજનક, જુલાઈ કરતાં ઑગસ્ટમાં ત્રણ ગણા વધારે દર્દીનાં અંતિમ સંસ્કાર કોરોનાની ગાઇડલાઇથી થયા

विज्ञापन

  • 15

    રંગીલા રાજકોટ પર Coronaનો કાળો પડછાયો, ઑગસ્ટમાં 334 મોતથી શોકનું મોજું

    રાજકોટ : રાજકોટ (Rajkot) શહેર સૌરાષ્ટ્રનું 'વુહાન' બને તો (Wuhan) પણ નવાઈ નહીં એવી સ્થિતિનું સર્જન થયું છે. શહેરમાં અનલૉકમાં ન ફક્ત કોરોનાના કેસ વધ્યા પરંતુ મૃત્યુની સંખ્યા અચનાક વધી ગઈ હતી. રાજ્યમાં કોરોનાની શરૂઆત રાજકોટથી થયા બાદ એક સમયે આબાદ બચી ગયા સમાન સ્થિતિમાં હતું એ રાજકોટ આજકાલ કોરોનાના (Rajkot coronavirus cases) કબ્રસ્તાન જેવું બની ગયું છે. સરકારના ચોપડે કોવિડ અસ્પતાલોમાં (Rajkot covid deaths) નોંધાયેલા મોતના આંકડાઓ આ બાબતની ચાડી ખાઈ રહ્યા છે. રાજકોટમાં રામનાથપરા અંતિમ સંસ્કારધામમાં 12 કલાકમાં 14 અંતિમ સંસ્કાર કોવિડની ગાઇડલાઇન મુજબ થયા છે.

    MORE
    GALLERIES

  • 25

    રંગીલા રાજકોટ પર Coronaનો કાળો પડછાયો, ઑગસ્ટમાં 334 મોતથી શોકનું મોજું

    આજે રાજકોટમાં વધુ 45 કેસ (4 September rajkot corona cases) પોઝિટિવ નોંધાયા છે. જેને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. રાજકોટમાં કોરોનાના કેસ અને મોતને કંટ્રોલમાં લેવા માટે આરોગ્ય અગ્રસચિવ અને સિનિયર ડોક્ટરોની ટીમે છેલ્લા 4 દિવસથી રાજકોટમાં ધામા નાખ્યા છે પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 35

    રંગીલા રાજકોટ પર Coronaનો કાળો પડછાયો, ઑગસ્ટમાં 334 મોતથી શોકનું મોજું

    આજે રાજકોટમાં વધુ 45 કેસ (4 September rajkot corona cases) પોઝિટિવ નોંધાયા છે. જેને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. રાજકોટમાં કોરોનાના કેસ અને મોતને કંટ્રોલમાં લેવા માટે આરોગ્ય અગ્રસચિવ અને સિનિયર ડોક્ટરોની ટીમે છેલ્લા 4 દિવસથી રાજકોટમાં ધામા નાખ્યા છે પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 45

    રંગીલા રાજકોટ પર Coronaનો કાળો પડછાયો, ઑગસ્ટમાં 334 મોતથી શોકનું મોજું

    આ દર્દીઓ એવા છે જે ડેથ ઑડિટ બાદ કોઈ પણ ચોપડે ભલે નોંધાયા હોય પરંતુ તેમના અંતિમ સંસ્કાર Covid-19ની ગાઇડલાઇનથી થયા

    MORE
    GALLERIES

  • 55

    રંગીલા રાજકોટ પર Coronaનો કાળો પડછાયો, ઑગસ્ટમાં 334 મોતથી શોકનું મોજું

    દરમિયાન છેલ્લા 5 દિવસમાં જ 100 કરતા મૃત્યુ થતા કોરોનાએ મોતનું તાંડવ કર્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. રંગીલા રાજકોટમાં કોરોનાનો કાળ પડછાયો પડતા ગુરૂવારે રાત્રે 12.00 વાગ્યાથી શુક્રવારે સવારે 11.00 વાગ્યા સુધીમાં રામનાથપરા સ્મશાનગૃહમાં 14 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છે.

    MORE
    GALLERIES