Home » photogallery » rajkot » ગુજરાતનું એક માત્ર ભગવાન શ્રીરામના જીવન આધારિત થીમ પરનું વન રાજકોટમાં આવેલું છે

ગુજરાતનું એક માત્ર ભગવાન શ્રીરામના જીવન આધારિત થીમ પરનું વન રાજકોટમાં આવેલું છે

Shriram Forest in Rajkot: જય શ્રીરામનો નાદ સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં ગુંજી રહ્યો છે. શ્રીરામના વનવાસ દરમિયાન બનેલા અલગ અલગ પ્રસંગોની પ્રતિકૃતિઓ આધારિત વન આવેલું છે. આજી ડેમ નજીક 47એકર જમીનમાં આ રામ વન પથરાયેલું છે.

  • 18

    ગુજરાતનું એક માત્ર ભગવાન શ્રીરામના જીવન આધારિત થીમ પરનું વન રાજકોટમાં આવેલું છે

    હાર્દિક જોશી, રાજકોટ: જય શ્રીરામનો નાદ સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં ગુંજી રહ્યો છે. શ્રીરામના વનવાસ દરમિયાન બનેલા અલગ અલગ પ્રસંગોની પ્રતિકૃતિઓ આધારિત વન આવેલું છે. આજી ડેમ નજીક 47એકર જમીનમાં આ રામ વન પથરાયેલું છે.

    MORE
    GALLERIES

  • 28

    ગુજરાતનું એક માત્ર ભગવાન શ્રીરામના જીવન આધારિત થીમ પરનું વન રાજકોટમાં આવેલું છે

    આ રામ વનનો પ્રવેશ દ્વાર જ ભગવાન શ્રીરામના વિશાળ ધનુષ આકારનો છે તો અહીં અંદર પ્રવેશતાની સાથે જ ભગવાન શ્રીરામની 30 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 38

    ગુજરાતનું એક માત્ર ભગવાન શ્રીરામના જીવન આધારિત થીમ પરનું વન રાજકોટમાં આવેલું છે

    આ મૂર્તિ એટલી આકર્ષક છે કે અહીં આવતા મુલાકાતઓ ભગવાન શ્રીરામ સાથે સેલ્ફી લેવા આવવાનું ચૂકતા નથી.

    MORE
    GALLERIES

  • 48

    ગુજરાતનું એક માત્ર ભગવાન શ્રીરામના જીવન આધારિત થીમ પરનું વન રાજકોટમાં આવેલું છે

    મૂર્તિએ અહીં મુલાકાતે આવતા મુલાકાતઓની વિશેષ આકર્ષણ કેન્દ્ર હોય છે. એટલા માટે જ અહીં આવતા મુલાકાતીઓ ભગવાન શ્રીરામ સાથેની સેલ્ફી લેવાનું ચૂકતા નથી. અહીંયા સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે.

    MORE
    GALLERIES

  • 58

    ગુજરાતનું એક માત્ર ભગવાન શ્રીરામના જીવન આધારિત થીમ પરનું વન રાજકોટમાં આવેલું છે

    ભગવાન શ્રીરામની 30 ફૂટ ઊંચી મૂર્તિ, રામ લક્ષ્મણ જાનકીની વનવાસ પ્રતિમા, ગીધરાજ જટાયુ દ્વાર, ભગવાન રામ અને શબરી મિલનની પ્રતિકૃતિ, રામ સેતુ, સંજીવની પર્વત સાથે હનુમાનજીની પ્રતિમા, રામ સીતા અને હરણ, કેવટ મિલન, રામ અને સુગ્રીવસેના, તેમજ ભગવાન શ્રીરામના રાજ્યભિષેક સમયની પ્રતિકૃતિઓ અહીંયા રાખવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 68

    ગુજરાતનું એક માત્ર ભગવાન શ્રીરામના જીવન આધારિત થીમ પરનું વન રાજકોટમાં આવેલું છે

    અહીંયા મુલાકાતે આવતા લોકો પણ ભઈલો ભવ્યને ખુશ ખુશાલ થઈ જાય છે. આ રામ વનમાં 800થી પણ વધુ વૃક્ષો આવેલા છે. ભગવાન શ્રીરામે પોતાના વનવાસ દરમિયાન જે પરિસ્થિતિઓ અનુભવી હતી તેમનો સાક્ષાત અનુભવ અહીંયા લોકો કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 78

    ગુજરાતનું એક માત્ર ભગવાન શ્રીરામના જીવન આધારિત થીમ પરનું વન રાજકોટમાં આવેલું છે

    આ રામવનમાં આવેલા અલગ અલગ રસ્તાઓને પણ રામાયણ આધારિત નામ અપાયા છે. જેમાં વાલ્મીકિ પથ, કેવટ પથ, તુલસી પથ , નીલ પથ, નલ પથ, લક્ષ્મણ પથ, હનુમંત પથ, રાક્ષસ પથ,વિભિષણ પથ, શત્રુઘ્ના પથ, સુગરીવ પથ ,જામવન પથ સહિતના વિવિધ માર્ગો આવેલા છે.

    MORE
    GALLERIES

  • 88

    ગુજરાતનું એક માત્ર ભગવાન શ્રીરામના જીવન આધારિત થીમ પરનું વન રાજકોટમાં આવેલું છે

    ઉલ્લેખનીય છે કે, જ્યારથી આ પથ બનાવવામાં આવ્યા છે ત્યારથી અત્યાર સુધી આ સુધીમાં એક લાખથી પણ વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે પણ લોકો અત્યારે પણ આ વનની મુલાકાત લઈ રહ્યા છે.

    MORE
    GALLERIES