લોકો સંપૂર્ણ આત્મબળથી સામનો કરો એટલે કોરોના મુક્ત થઈ જશો તેમજ ભારત સરકાર દ્વારા જે કોરોના વેકસીન બહાર પાડવામાં આવી છે. તે વધુમાં વધુ લોકો લે તેવી અપીલ કરવામાં આવી છે. વધુમાં માજી ધારાસભ્ય મહિપતસિંહ એ જણાવ્યું હતું કે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા વ્યક્તિને જો કોરોના થયો હશે અને હોસ્પિટલમાં સારવાર લીધી હશે તે વ્યક્તિ હોસ્પિટલનું બિલ બતાવશે તો તેને મેડિકલ સહાયની જરૂર હશે તો તેમને સહાય આપવા અમે હંમેશા તત્પર રહીશું.