Home » photogallery » rajkot » રાજકોટઃ કોંગ્રેસે દશેરાએ મોદીના માથાવાળા 'મોંઘવારીના રાવણ'નું કર્યું દહન

રાજકોટઃ કોંગ્રેસે દશેરાએ મોદીના માથાવાળા 'મોંઘવારીના રાવણ'નું કર્યું દહન

વિજય રૂપાણીના ઘર નજીક પગાર સહિતના મુદ્દાઓના લઈને વિરોધ કરનાર મુખ્યમંત્રી શ્રમ યોજનાના 20 કર્મીઓની પોલીસે અટકાયત કરી.

  • 15

    રાજકોટઃ કોંગ્રેસે દશેરાએ મોદીના માથાવાળા 'મોંઘવારીના રાવણ'નું કર્યું દહન

    રાજકોટઃ વિજયા દશમીના દિવસે કોંગ્રેસે રાજકોટમાં કુવરજીભાઈ બાવળિયાના ઘર નજીક વિરોધ પ્રદર્શન કરતા મોદીના માથાવાળા મોંઘવારીના રાવણનું દહન કર્યું હતું. બીજી તરફ સીએમ વિજય રૂપાણીના ઘર નજીક મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે ગાંધીગ્રામ પોલીસે 20 દેખાવકારોની અટકાયત કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    રાજકોટઃ કોંગ્રેસે દશેરાએ મોદીના માથાવાળા 'મોંઘવારીના રાવણ'નું કર્યું દહન

    આજે દશેરાના દિવસે શ્રમ યોજનાના કર્મચારીઓ પગાર સહિતના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ ખાતેના ઘરે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. (તસવીરઃ કોંગ્રેસ દ્વારા પૂતળા દહન)

    MORE
    GALLERIES

  • 35

    રાજકોટઃ કોંગ્રેસે દશેરાએ મોદીના માથાવાળા 'મોંઘવારીના રાવણ'નું કર્યું દહન

    જોકે, પોલીસે કર્મચારીઓને વિજય રૂપાણીના ઘર સુધી પહોંચવા દીધા ન હતા. કર્મીઓ સીએમના ઘરે પહોંચી વિરોધ કરે તે પહેલા જ પોલીસે 20 જેટલા કર્મીને ઉઠાવી લીધા હતા. (તસવીરઃ કોંગ્રેસનો પૂતળા દહન કાર્યક્રમ)

    MORE
    GALLERIES

  • 45

    રાજકોટઃ કોંગ્રેસે દશેરાએ મોદીના માથાવાળા 'મોંઘવારીના રાવણ'નું કર્યું દહન

    બીજી તરફ દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અંગે કોંગ્રેસ તરફથી શહેરમાં દેખાવો કરવામાં આવ્યા હતા. રાજકોટના જલારામ ચોક પાસે કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને મોદીના પૂતળાનું દહન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા દહન કરાયું તે પૂતળા પર "હું છું આ દેશની મોંઘવારી વધારનાર મહીશાસુર" લખેલું હતું.

    MORE
    GALLERIES

  • 55

    રાજકોટઃ કોંગ્રેસે દશેરાએ મોદીના માથાવાળા 'મોંઘવારીના રાવણ'નું કર્યું દહન

    કુંવરજીભાઈના ઘર ખાતે વિરોધ પ્રદર્શન કરતાની સાથે સાથે કોંગ્રેસના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

    MORE
    GALLERIES