Home » photogallery » porbandar » પોરબંદરનાં દરિયાકિનારે આવેલું મંદિર તૂટ્યું, કોઇ જાનહાની નહીં

પોરબંદરનાં દરિયાકિનારે આવેલું મંદિર તૂટ્યું, કોઇ જાનહાની નહીં

હાલ પોરબંદરનાં દરિયામાં ભારે પવન સાથે મોજા ઊંચે ઊંચે ઉછળી રહ્યાં છે.

  • 15

    પોરબંદરનાં દરિયાકિનારે આવેલું મંદિર તૂટ્યું, કોઇ જાનહાની નહીં

    પ્રતીશ શીલુ, પોરબંદર : પોરબંદરમાં દરિયાકિનારે આવેલાં મંદિરની દિવાલ ઘરાશયી થઇ છે જ્યારે બીજી તરફ માધવપુરમાં આવેલું એક ઘર પણ ઘરાશયી થયું છે. મળતી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર પોરબંદરમાં થવાની છે. હાલ પોરબંદરનાં દરિયામાં ભારે પવન સાથે મોજા ઊંચે ઊંચે ઉછળી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 25

    પોરબંદરનાં દરિયાકિનારે આવેલું મંદિર તૂટ્યું, કોઇ જાનહાની નહીં

    પોરબંદરમાં દરિયાકિનારે આવેલા ભુતેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ઘરાશયી થઇ છે. આ સ્થિતિમાં કોઇ જાનહાની થઇ નથી.

    MORE
    GALLERIES

  • 35

    પોરબંદરનાં દરિયાકિનારે આવેલું મંદિર તૂટ્યું, કોઇ જાનહાની નહીં

    આ મંદિર આશરે 50 વર્ષ જુનું છે અને લોકનાં આસ્થાનું કેન્દ્ર છે. વાયુ વાવાઝોડાને પગલે મંદિરમાં કે તેની આસપાસનાં વિસ્તારમાં કોઇ હતું નહીં જેના કારણે મોટી જાનહાની ટળી છે.

    MORE
    GALLERIES

  • 45

    પોરબંદરનાં દરિયાકિનારે આવેલું મંદિર તૂટ્યું, કોઇ જાનહાની નહીં

    માધવપુરમાં પણ ભારે પવનને કારણે એક મકાન ઘરાશયી થયું છે.

    MORE
    GALLERIES

  • 55

    પોરબંદરનાં દરિયાકિનારે આવેલું મંદિર તૂટ્યું, કોઇ જાનહાની નહીં

    જેના કારણે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

    MORE
    GALLERIES