Home » photogallery » porbandar » પોરબંદરઃ અકસ્માતમાં બે લોકોનાં મોત, કારનો કચ્ચણઘાણ નીકળી ગયો

પોરબંદરઃ અકસ્માતમાં બે લોકોનાં મોત, કારનો કચ્ચણઘાણ નીકળી ગયો

ભોગ બનનાર પરિવાર જૂનાગઢના મતયાણા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • 14

    પોરબંદરઃ અકસ્માતમાં બે લોકોનાં મોત, કારનો કચ્ચણઘાણ નીકળી ગયો

    પોરબંદરમાં એક અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક પરિવાર જૂનાગઢનો હોવાનું માલુમ પડ્યું છે. અકસ્માત આજે સવારે થયો હતો. હાલ પોરબંદર-દ્વારકા હાઇવેનું સમારકામ ચાલી રહ્યું હોવાથી રસ્તાઓ ઘણા ખરાબ થઈ ગયા છે. અકસ્માત થયો તે બોલેરો કાર રોડનું કન્સ્ટ્રક્શનનું કામ કરતી કંપનીની હોવાનું માલુમ પડ્યું છે.

    MORE
    GALLERIES

  • 24

    પોરબંદરઃ અકસ્માતમાં બે લોકોનાં મોત, કારનો કચ્ચણઘાણ નીકળી ગયો

    મળતી માહિતી પ્રમાણે પોરબંદરના કાંટેલા અને રાતડી વચ્ચે પીકઅપ વાન બોલેરો અને અલ્ટો કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. બનાવમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

    MORE
    GALLERIES

  • 34

    પોરબંદરઃ અકસ્માતમાં બે લોકોનાં મોત, કારનો કચ્ચણઘાણ નીકળી ગયો

    ભોગ બનનાર પરિવાર જૂનાગઢના મતયાણા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 44

    પોરબંદરઃ અકસ્માતમાં બે લોકોનાં મોત, કારનો કચ્ચણઘાણ નીકળી ગયો

    અકસ્માત એટલો ગંભીર હતો કે કાળા કલરની અલ્ટો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતનો ભોગ બનનારી અલ્ટો કારનો નંબર જી-જે-17-બીએ-1145 છે.

    MORE
    GALLERIES