નોંધનીય છે કે, બુધવારે હિંમતનગર પાલિકામાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પાલિકા પ્રમુખ અનિરુદ્ધ ભાઈ સોરઠીયાની હાજરીમાં વિવિધ એસોસિએશનના અગ્રણીઓએ સંક્રમણને અટકાવવા માટે મંથન કર્યું હતું અને સંયુક્ત રીતે 26 નવેમ્બર ગુરૂવાર થી 10 ડિસેમ્બર સુધી સાંજે 4 કલાક પછી આવશ્યક સેવાઓ સિવાય બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.