Home » photogallery » national-international » PHOTO: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જેના લગ્નની અફવા ઉડી તે જયા કિશોરી કોણ છે?

PHOTO: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જેના લગ્નની અફવા ઉડી તે જયા કિશોરી કોણ છે?

સુપ્રસિદ્ધ કથાવાચક જયા કિશોરી કોઈ પરિચયની મોહતાજ નથી. જયા કિશોરીનું નામ સાંભળતા જ લોકો તેમની કથામાં ડૂબી જાય છે. પોતાની મોટિવેશનલ સ્પીચના કારણે, પોતાની કથાઓની સાથે સાથે સુંદરતાના કારણે મોટા ભાગે ચર્ચામાં રહેતા કથાવાચક હંમેશા લોકોના દિલના રાજ કરે છે. હાલમાં જ આ કથાવાચક ફરી એક વાર લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે.

  • 16

    PHOTO: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જેના લગ્નની અફવા ઉડી તે જયા કિશોરી કોણ છે?

    સુપ્રસિદ્ધ કથાવાચક જયા કિશોરી કોઈ પરિચયની મોહતાજ નથી. જયા કિશોરીનું નામ સાંભળતા જ લોકો તેમની કથામાં ડૂબી જાય છે. પોતાની મોટિવેશનલ સ્પીચના કારણે, પોતાની કથાઓની સાથે સાથે સુંદરતાના કારણે મોટા ભાગે ચર્ચામાં રહેતા કથાવાચક હંમેશા લોકોના દિલના રાજ કરે છે. હાલમાં જ આ કથાવાચક ફરી એક વાર લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. (facebook)

    MORE
    GALLERIES

  • 26

    PHOTO: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જેના લગ્નની અફવા ઉડી તે જયા કિશોરી કોણ છે?

    આપને જણાવી દઈએ કે, હાલમાં જ કથાવાચકના લગ્નને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે. છતરપુરમાં આવેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને જયા કિશોરીના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ થયું છે. જો કે, તેના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ વાત ખોટી હોવાનું કહીને રદીયો આપ્યો છે.(facebook)

    MORE
    GALLERIES

  • 36

    PHOTO: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જેના લગ્નની અફવા ઉડી તે જયા કિશોરી કોણ છે?

    કથાવાચક જયા કિશોરીની વાત કરીએ તો, તેમનું જીવન સાદગીથી ભરેલું છે. જયા પ્રભાવશાળી કથાવાચકોમાંથી એક છે. આ વખતે તેમનું નામ છતરપુરમાં આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે જોડાયું છે. (facebook)

    MORE
    GALLERIES

  • 46

    PHOTO: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જેના લગ્નની અફવા ઉડી તે જયા કિશોરી કોણ છે?

    આ અગાઉ થોડા દિવસ પહેલા કથાવાચકે એક ખાનગી ટીવીના ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્નને લઈને વાત કરી હતી. તેની સાથે જ લગ્નને લઈને એક શરત પણ રાખી હતી. જયા કિશારીઓએ શરત રાખી છે કે, જ્યાં તેના લગ્ન થાય, ત્યાં માતા-પિતા પણ તેની આજૂબાજૂમાં શિફ્ટ થઈ જાય.(facebook)

    MORE
    GALLERIES

  • 56

    PHOTO: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જેના લગ્નની અફવા ઉડી તે જયા કિશોરી કોણ છે?

    આપને જણાવી દઈએ કે, કથાવાચક પોતાના માતા-પિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેમનાથી દૂર રહેવા માગતી નથી. કથાવાચક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેમના જબરદસ્ત ફેન ફોલોઅર્સ છે. ફેસબુક પર 8 મીલિયનથી વધારે ફોલોઅર્સ છે અને ટ્વિટર પર લગભગ 50 લાખ ફોલોઅર્સ છે. (facebook)

    MORE
    GALLERIES

  • 66

    PHOTO: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જેના લગ્નની અફવા ઉડી તે જયા કિશોરી કોણ છે?

    આવો વાત કરીએ હવે જયા કિશોરીના નામની. આપને જણાવી દઈએ કે, જયા કિશોરીનો જન્મ રાજસ્થાનના સુઝાનગઢમાં જૂલાઈ 1995માં થયો હતો. તેનું મૂળ નામ જયા શર્મા છે. તેમને કિશેરીજીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ શિવ શંકર શર્મા છે. તેમને એક બહેન પણ છે, જેનું નામ ચેતના શર્મા છે.(facebook)

    MORE
    GALLERIES