પોલીસ મથક પાસે જ દલિતોને બાંધીને માર મરાયો છે ત્યારે 2012ના દલિત હત્યા કેસમાં પણ હજુ સુધી જવાબદાર આરોપીઓ સામે ચાર્જશીટ સરકારે કરી નથી. તેમજ આ અત્યાચારના 50 જેટલા આરોપીઓ છે જેમાંથી માત્ર 15 જેટલા આરોપીને પકડ્યા છે. સરકાર બાદમાં તેમને પણ છોડી દેશે.તેમણે વધુમાં કહ્યું હતું કે,દલિતો આંદોલન કરે, આત્મહત્યા નહીં.