Home » photogallery » national-international » Ram Mandir Photos : ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા, સેનિટાઇઝેશન કરવામાં આવ્યું

Ram Mandir Photos : ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા, સેનિટાઇઝેશન કરવામાં આવ્યું

અયોધ્યામાં ઠેર ઠેર મોટી સંખ્યામાં પોલીસ અને શસ્ત્ર દળોની હાજરી નજરે પડતી હતી.

विज्ञापन

  • 17

    Ram Mandir Photos : ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા, સેનિટાઇઝેશન કરવામાં આવ્યું

    અયોધ્યામાં (Ayodhya) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) થોડાક જ કલાકોમા ભગવાન શ્રી રામના (Shri Ram) મંદિરના (Ram mandir) ભૂમિપૂજન (ram mandir bhumi pujan) માટે શિલાન્યાસ કરશે. આ માટે લાંબા સમયથી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિલાન્યાસ કરવામાં આવતા હોવાથી અને કોરોના કાળના કારણે અહીં ચાંપતી સુરક્ષા વ્યવસ્થાની સાથે સેનેટાઇજેશન પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યા હતા. ભારે સુરક્ષાના કારણે નાકા બંધી સમેત લોકોને ટ્રસ્ટ દ્વારા પણ ઘરે જ રહેવાની અપીલ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 27

    Ram Mandir Photos : ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા, સેનિટાઇઝેશન કરવામાં આવ્યું

    વળી નગરમાં પણ તે લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો જેમની પાસે આઇકાર્ડ હોય. ઠેર ઠેર મોટી સંખ્યામાં પોલીસ અને શસ્ત્ર દળોની હાજરી નજરે પડતી હતી.

    MORE
    GALLERIES

  • 37

    Ram Mandir Photos : ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા, સેનિટાઇઝેશન કરવામાં આવ્યું

    કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર નગરને પણ સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. બુધવારે સવારે પણ મંદિરોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 47

    Ram Mandir Photos : ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા, સેનિટાઇઝેશન કરવામાં આવ્યું

    ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ભૂમિપૂજન વખતે ખાલી 175 લોકોને જ આ કાર્યક્રમમાં હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે.આ ભૂમિપૂજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 40 કિલો ચાંદીની ઇંટ દાનમાં આપવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 57

    Ram Mandir Photos : ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા, સેનિટાઇઝેશન કરવામાં આવ્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં હનુમાન ગઢી મંદિરની મુલાકાત લેવાના છે જેના કારણે આ મંદિરને પણ સેનેટાઇજ કરવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 67

    Ram Mandir Photos : ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા, સેનિટાઇઝેશન કરવામાં આવ્યું

    ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉમા ભારતી સમેત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહેવાના છે. જે જોતા સુરક્ષા વ્યવસ્થાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 77

    Ram Mandir Photos : ભૂમિ પૂજન પહેલા અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા, સેનિટાઇઝેશન કરવામાં આવ્યું

    યોગી આદિત્યનાથે પણ કાર્યક્રમ શરૂ થવાના એક દિવસ પહેલા સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારી વિષે જાણકારી મેળવી હતી અને મુલાકાત પણ લીધી હતી.

    MORE
    GALLERIES