નોંધનીય છે કે, દિલ્હી ક્ષેત્રના કુંડલીમાં અધિકારીઓએ સ્પા સેન્ટરોમાં અનૈતિક કાર્ય ચાલતા હોવાની સૂચના મળી હતી. એક એનજીઓએ પણ આ વિશે પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. સૂચનાના આધારે એસપી જશ્નદીપ સિંહ રંધાવાએ સ્પેશલ ટીમ બનાવીને પારકર મૉલ પર દરોડો પાડવાની કાર્યવાહી કરી. (PHOTOS: News18)