Home » photogallery » national-international » ભગવાન રામ માટે ચાંદીનો કુંભ કળશ લઈને આવ્યા પીએમ મોદી, જાણો સીએમ યોગીએ શું આપી ભેટ

ભગવાન રામ માટે ચાંદીનો કુંભ કળશ લઈને આવ્યા પીએમ મોદી, જાણો સીએમ યોગીએ શું આપી ભેટ

અયોધ્યામાં ભૂમિ પૂજન કરાવનાર આચાર્ય દુર્ગા ગૌતમે આ માહિતી આપી

  • 14

    ભગવાન રામ માટે ચાંદીનો કુંભ કળશ લઈને આવ્યા પીએમ મોદી, જાણો સીએમ યોગીએ શું આપી ભેટ

    અયોધ્યા : ભવ્ય રામ મંદિર નિર્માણની શરૂઆત આજે થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં કરવામાં આવ્યું હતું. આ ખાસ અને ઐતિહાસિક પ્રસંગ પર પ્રધાનમંત્રી ભગવાન રામ માટે એક ખાસ ભેટ લઈને આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 24

    ભગવાન રામ માટે ચાંદીનો કુંભ કળશ લઈને આવ્યા પીએમ મોદી, જાણો સીએમ યોગીએ શું આપી ભેટ

    રામ મંદિર ભૂમિ પૂજન કરાવનાર આચાર્ય દુર્ગા ગૌતમે એક ખાનગી ચેનલ સાથે વાત કરતા બતાવ્યું કે સીએમ યોગી, મોહન ભાગવત, આનંદી બેન પટેલે એક-એક સોનાનો સિક્કો ભૂમિ પૂજન માટે ત્યાં રાખ્યો હતો. આચાર્ય દુર્ગા ગૌતમે જણાવ્યું કે પીએમ મોદીએ ભૂમિ પૂજન સમયે ચાંદીનો કુંભ કળશ આપ્યો હતો. તેમણે રામલલાને કુંભ કળશ ભેટ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પૂજા સ્થળ પર માથું ઝુકાવ્યું અને ત્યાંની માટી પોતાના માથા પર લગાવી હતી.

    MORE
    GALLERIES

  • 34

    ભગવાન રામ માટે ચાંદીનો કુંભ કળશ લઈને આવ્યા પીએમ મોદી, જાણો સીએમ યોગીએ શું આપી ભેટ

    ભૂમિ પૂજન કરાવનાર પંડિત આચાર્ય દુર્ગા ગૌતમે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીને પૂજાના વિષયની જાણકારી છે. જેથી તે ઇશારાને સમજી જાય છે. મોદી ઘણા જાણકાર છે, તેમની ઘણી જાણકારી છે. જેથી હળવા ઇશારો કરવા પર સારી રીતે સમજી જાય છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ઘણા લોકપ્રિય છે. રામજી માટે તેમણે ઘણું તપ કર્યું છે. તેમને મોટું સૌભાગ્ય મળ્યું છે. તે પણ ઘણા ગદગદ હતા.

    MORE
    GALLERIES

  • 44

    ભગવાન રામ માટે ચાંદીનો કુંભ કળશ લઈને આવ્યા પીએમ મોદી, જાણો સીએમ યોગીએ શું આપી ભેટ

    ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને RSS પ્રમુખ મોહન ભાગવતે પણ પોતાની તરફથી મંદિરમાં ભેટ આપી હતી. આ વિશે ભૂમિ પૂજન કરાવનાર આચાર્ય દુર્ગા ગૌતમે જણાવી હતી.

    MORE
    GALLERIES