રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એસએમ કૃષ્ણાને સાર્વજનિક મામલા માટે પદ્મ વિભુષણ આપ્યો છે. તેઓ પૂર્વ વિદેશ મંત્રી અને કર્નાટકના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમનો કાર્યકાળ 6 દાયકાથી પણ વધારે રહ્યો છે. તેઓ તેમના રાજકારણી જેવી દ્રષ્ટિ અને વહીવટી કુશળતા માટે જાણીતા છે.(Photo- Twitter/@rashtrapatibhvn)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોફેસર કપિલ કપૂરને સાહિત્ય અને શિક્ષા માટે પદ્મ ભૂષણ આપ્યો હતો. તેઓ જેએનયૂમાં અંગ્રેજીના પ્રોફેસર રહી ચૂક્યા છે. તેઓ ભારતીય જ્ઞાન પ્રણાલીઓને એકીકૃત કરીને અને તેના માટે સંસ્થાઓની સ્થાપના કરીને ઉચ્ચ શિક્ષણને સ્વદેશી બનાવવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે. (Photo- Twitter/@rashtrapatibhvn)