Home » photogallery » national-international » Ganesh Chaturthi 2020 : શ્રી સિદ્ધિવિનાયકથી લઇને લાલબાગના રાજા કરો ઘરે બેઠા દર્શન

Ganesh Chaturthi 2020 : શ્રી સિદ્ધિવિનાયકથી લઇને લાલબાગના રાજા કરો ઘરે બેઠા દર્શન

ગણેશ ચતુર્થીના આ ખાસ અવસર પર મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરથી લઇને લાલબાગના રાજના પંડાલમાં બાપ્પા દર્શન આ તસવીરોના માધ્યમથી તમે ઘરે બેઠા કરો

विज्ञापन

  • 17

    Ganesh Chaturthi 2020 : શ્રી સિદ્ધિવિનાયકથી લઇને લાલબાગના રાજા કરો ઘરે બેઠા દર્શન

    Ganesh Chaturthi 2020 : આજે સમગ્ર દેશ ગણેશ ચતુર્થીના આ ઉત્સવને ઉજવી રહ્યો છે. કોરોના મહામારીના કારણે સાર્વજનિક સ્થળો પર પંડાલને અનુમતિ નથી આપવામાં આવી પણ ભક્તોને તેમના મનમાં અને ઘરે ઘરે ગણપતિને વિરાજમાન કર્યા છે. ગણેશ ચતુર્થીના આ ખાસ અવસર પર મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરથી લઇને લાલબાગના રાજના પંડાલમાં બાપ્પા દર્શન આ તસવીરોના માધ્યમથી તમે ઘરે બેઠા કરી શકો છો. આ છે મુંબઇના સૌથી ચર્ચિત સિદ્ધિવિનાયક મંદિરની તસવીર. જ્યાં સદાય બાપ્પા તેમના ભક્તોને આશીર્વાદ આપે છે.

    MORE
    GALLERIES

  • 27

    Ganesh Chaturthi 2020 : શ્રી સિદ્ધિવિનાયકથી લઇને લાલબાગના રાજા કરો ઘરે બેઠા દર્શન

    ગણેશ ઉત્સવના આ ખાસ અવસર પર પુણેના દગડૂશેઠ હલવાઇ ગણપતિની સજાવટ પણ મનમોહક હોય છે. આ વખતે બાપ્પાની મૂર્તિને ખાસ રીતના કપડા અને દાગીનાથી સજાવવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 37

    Ganesh Chaturthi 2020 : શ્રી સિદ્ધિવિનાયકથી લઇને લાલબાગના રાજા કરો ઘરે બેઠા દર્શન

    મહારાષ્ટ્ર સિવાય રાજધાની દિલ્હીમાં પણ ગણેશ ઉત્સવની ધૂમ જોવા મળી હતી. દિલ્હીના દ્વારકા સ્થિત આવેલ શ્રી સિદ્ધ વિનાયક મંદિરમાં બાપ્પાની વિશાળકાય મૂર્તની પૂજા કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 47

    Ganesh Chaturthi 2020 : શ્રી સિદ્ધિવિનાયકથી લઇને લાલબાગના રાજા કરો ઘરે બેઠા દર્શન

    દેશભરમાં બાપ્પા દર્શનનો ઉત્સાહ જોવા મળતો હતો. પણ અનેક લોકોએ આ વખતે પોતાના ઘરમાં બાપ્પાને બિલકુલ અનોખી રીતે બિરાજમાન કર્યા છે. ગુજરાતના સૂરતમાં એક શ્રદ્ધાળુએ ડ્રાયફ્રૂટ્સની બાપ્પાની મૂર્તિને તૈયાર કરી હતી.

    MORE
    GALLERIES

  • 57

    Ganesh Chaturthi 2020 : શ્રી સિદ્ધિવિનાયકથી લઇને લાલબાગના રાજા કરો ઘરે બેઠા દર્શન

    આસામમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેમ છતાં ગણેશ ઉત્સવના દિવસે મંદિર ખોલવામાં આવ્યા હતા. બાપ્પાને અનેક રીતેના પ્રસાદ અને ભોગ લગાવવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 67

    Ganesh Chaturthi 2020 : શ્રી સિદ્ધિવિનાયકથી લઇને લાલબાગના રાજા કરો ઘરે બેઠા દર્શન

    આસામમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તેમ છતાં ગણેશ ઉત્સવના દિવસે મંદિર ખોલવામાં આવ્યા હતા. બાપ્પાને અનેક રીતેના પ્રસાદ અને ભોગ લગાવવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 77

    Ganesh Chaturthi 2020 : શ્રી સિદ્ધિવિનાયકથી લઇને લાલબાગના રાજા કરો ઘરે બેઠા દર્શન

    ગણેશ ઉત્સવના આ ખાસ અવસર પર કર્ણાટકમાં શ્રી સત્ય ગણપતિ મંદિરના દર્શન કરવા ભક્તો આવ્યા હતા. અને ગણેશજીની મૂર્તિને ખાસ રીતે સજાવટ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES