Home » photogallery » national-international » Ganesh Chaturthi 2020 : રાજકીય નેતાઓના ઘરે આવ્યા ગણપતિ બાપ્પા

Ganesh Chaturthi 2020 : રાજકીય નેતાઓના ઘરે આવ્યા ગણપતિ બાપ્પા

અનેક રાજકીય નેતાઓએ આ પ્રસંગે તેમના ઘરે બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી હતી.

विज्ञापन

  • 17

    Ganesh Chaturthi 2020 : રાજકીય નેતાઓના ઘરે આવ્યા ગણપતિ બાપ્પા

    ભારત ભરમાં ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ગણેશજી મૂર્તિનું ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં પણ આ પર્વને ખાસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે કોરોના કાળમાં પણ લોકોની આસ્થા બાપ્પા પરથી હંમેશા જેવી જ રહી હતી. અનેક રાજકીય નેતાઓએ આ પ્રસંગે તેમના ઘરે બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે અને તેમના પરિવારે પણ તેમના ઘર ખાતે ગણેતજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરી હતી.

    MORE
    GALLERIES

  • 27

    Ganesh Chaturthi 2020 : રાજકીય નેતાઓના ઘરે આવ્યા ગણપતિ બાપ્પા

    ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ પ્રસંગે ઘરે ઇકો ગણપતિની પૂજા અર્ચના કરીને ઇકો ગણપતિનું લોકો ઘરે સ્થાપના કરે તે વાત પર ભાર મૂક્યો હતો.

    MORE
    GALLERIES

  • 37

    Ganesh Chaturthi 2020 : રાજકીય નેતાઓના ઘરે આવ્યા ગણપતિ બાપ્પા

    ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતને પણ તેના ઘરે ગણપતિની સ્થાપના કરી હતી. ગણેશ ચતુર્થી પર તે તેમના વતન કોથમ્બી ગયા હતા. અને ત્યાં ભગવાનની પૂજા કરી હતી.

    MORE
    GALLERIES

  • 47

    Ganesh Chaturthi 2020 : રાજકીય નેતાઓના ઘરે આવ્યા ગણપતિ બાપ્પા

    મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે પણ તેના નિવાસ સ્થાને ગણપતિ પૂજા કરી હતી. અને પરિવાર સાથે બાપ્પાની પૂજા અર્ચના કરી હતી.

    MORE
    GALLERIES

  • 57

    Ganesh Chaturthi 2020 : રાજકીય નેતાઓના ઘરે આવ્યા ગણપતિ બાપ્પા

    યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરી પણ નાગપુર ખાતે તેમના નિવાસ સ્થાને ગણેશ ચતુર્થીની પૂજા પરિવાર સાથે કરી હતી. ફોટો- ટ્વિટર

    MORE
    GALLERIES

  • 67

    Ganesh Chaturthi 2020 : રાજકીય નેતાઓના ઘરે આવ્યા ગણપતિ બાપ્પા

    ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકયાનાયડુ અને તેમની પત્ની ઉષા નાયડુએ પણ તેમના નિવાસ સ્થાને ગણેશજીની વિધિવત પૂજા અર્ચના કરી હતી. (ઇમેજ- ટ્વિટર)

    MORE
    GALLERIES

  • 77

    Ganesh Chaturthi 2020 : રાજકીય નેતાઓના ઘરે આવ્યા ગણપતિ બાપ્પા

    તમિલનાડુના મુખ્યમંત્રી ઇ.કે. પેલાનીસ્વામીએ પણ તેમના નિવાસ સ્થાન, સેલમ ખાતે ગણેશજીની પૂજા અર્ચના કરી હતી. (ફોટો-ટ્વિટર)

    MORE
    GALLERIES